શોધખોળ કરો

નિર્ભયાના આરોપીઓને અપાઈ ફાંસી, બોલિવૂડના દિગ્ગજોએ આપી આવી પ્રતિક્રિયા, જાણો

દિલ્હી ગેંગરેપ કેસમાં નિર્ભયાના ચારેય આરોપીઓને આજે ફાંસની સજા આપવામાં આવી હતી. નિર્ભયાને ન્યાય મળવા પર બોલિવૂડ સ્ટાર્સ આરોપીઓની ફાંસી પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

મુંબઈ: દિલ્હી ગેંગરેપ કેસમાં નિર્ભયાના ચારેય આરોપીઓને આજે ફાંસની સજા આપવામાં આવી હતી. શુક્રવારે સવારે 5.30 વાગ્યે ફાંસી આપી દેવામાં આવી છે. નિર્ભયાને ન્યાય મળવા પર બોલિવૂડ સ્ટાર્સ આરોપીઓની ફાંસી પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
ઋષિ કપૂરે લખ્યું- નિર્ભયાને ન્યાય મળી ગયો. 'જૈસી કરની વૈસી ભરની'. આને ન માત્ર ભારતમાં પણ સમગ્ર દુનિયામાં ઉદાહરણ તરીકે સેટ કરવું જોઈએ. રેપની સજા મૌત. તમારે મહિલાઓને માન આપવું પડશે. એવા લોકોને શરમ આવવી જોઈએ, જે લોકોએ આ કામમાં આટલો વિલંબ કર્યો. જય હિંદ. તાપસી પન્નુએ ટ્વિટ કરતા નિર્ભયાના માતાપિતાના સંઘર્ષને યાદ કર્યો છે. આ સાથે જ તેણે કહ્યું તેમના માટે ખૂબ લાંબી લડાઈ રહી છે.
એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા પણ નિર્ભયાના દોષીઓને ફાંસી થવા પર ખુશ છે, પરંતુ એ વાતનો ગુસ્સો પણ છે કે, નિર્ભયાને ન્યાય મળવામાં બહુ સમય લાગી ગયો.
બોલીવૂડ એક્ટેસ સુષ્મિતા સેને ટ્વિટ કરી સંઘર્ષ માટે નિર્ભયાની માતા આશા દેવીના વખાણ કર્યા હતા. આ સાથે જ સુષ્મિતાએ તેને ન્યાયની જીત ગણાવી. તેણે લખ્યું, માતાની ઘીરજ અને સહનશક્તિને ન્યાય મળ્યો. અંતે ન્યાય થયો છે.
મધુર ભંડારકરે ટ્વિટ કરતા લખ્યું, અંતે નિર્ભયાને ન્યાય મળ્યો છે. હું તેમના માતા-પિતાની માનસિક શાંતિની પ્રાર્થના કરૂ છું. દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ના રોજ નિર્ભયાની સાથે થયેલ ગેંગરેપ અને હત્યાના મામલે ચારેય દોષિતો મુકેશ સિંહ (32), પવન ગુપ્તા (25), વિનય શર્મા (26) અને અક્ષય કુમાર સિંહ (31)ને શુક્રવારે સવારે સાડા પાંચ કલાકે ફાંસી આપવામાં આવી. જેલના મહાનિદેશક ગોયલ અનુસાર દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલ તિહાર જેલમાં પ્રથમ વખત ચાર દોષિતોને એક સાથે ફાંસી આપવામાં આવી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું મોદી સરકાર ' INDIA'ની ગુગલીમાં ફસાઈ જશે? લોકસભા સ્પીકરને લઈને મોટી ગેમ રમી
શું મોદી સરકાર ' INDIA'ની ગુગલીમાં ફસાઈ જશે? લોકસભા સ્પીકરને લઈને મોટી ગેમ રમી
Gujarat Rain Forecast: આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો, ખેડાના માતરમાં સૌથી વધુ સવા ચાર ઇંચ પડ્યો
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો, ખેડાના માતરમાં સૌથી વધુ સવા ચાર ઇંચ પડ્યો
ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ રાજ્યોમાં રહેશે હિટવેવ
ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ રાજ્યોમાં રહેશે હિટવેવ
Advertisement
metaverse

વિડિઓઝ

IND vs AUS| ભારતે 2023 વર્લ્ડકપની હારનો બદલો લીધો, ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યુંGujarat Rain Forecast | ત્રણ કલાકની ભારે વરસાદની આગાહીને પગલે શું શું બન્યું?Watch VideoRajkot | આજના રાજકોટ બંધને કોનું કોનું મળ્યું સમર્થન?, જુઓ વીડિયોમાંArvalli Rain | માલપુર સહિતના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ, જુઓ સજ્જનપુરના કેવા થયા હાલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું મોદી સરકાર ' INDIA'ની ગુગલીમાં ફસાઈ જશે? લોકસભા સ્પીકરને લઈને મોટી ગેમ રમી
શું મોદી સરકાર ' INDIA'ની ગુગલીમાં ફસાઈ જશે? લોકસભા સ્પીકરને લઈને મોટી ગેમ રમી
Gujarat Rain Forecast: આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો, ખેડાના માતરમાં સૌથી વધુ સવા ચાર ઇંચ પડ્યો
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો, ખેડાના માતરમાં સૌથી વધુ સવા ચાર ઇંચ પડ્યો
ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ રાજ્યોમાં રહેશે હિટવેવ
ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ રાજ્યોમાં રહેશે હિટવેવ
Mount Rainier volcano: પ્રલય આગથી નહીં પરંતુ પાણીથી થશે, 1000 વર્ષથી શાંત રહેલા જ્વાળામુખીથી ડરી રહ્યા છે વિજ્ઞાનીઓ
Mount Rainier volcano: પ્રલય આગથી નહીં પરંતુ પાણીથી થશે, 1000 વર્ષથી શાંત રહેલા જ્વાળામુખીથી ડરી રહ્યા છે વિજ્ઞાનીઓ
યુવાનોમાં હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો, સુરતમાં 3 યુવાનોના હાર્ટ એટેકથી મોત
યુવાનોમાં હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો, સુરતમાં 3 યુવાનોના હાર્ટ એટેકથી મોત
Property: સસ્તામાં ઘર, દુકાન, જમીન ખરીદવાની સુવર્ણ તક, આ સરકારી બેંકે વેચવા કાઢી પ્રોપર્ટી, જાણો મેગા ઇ-ઓક્શન વિશે તમામ વિગતો
Property: સસ્તામાં ઘર, દુકાન, જમીન ખરીદવાની સુવર્ણ તક, આ સરકારી બેંકે વેચવા કાઢી પ્રોપર્ટી, જાણો મેગા ઇ-ઓક્શન વિશે તમામ વિગતો
'વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલ પીડિતાને સજા ન થઈ શકે', જાણો કેમ અને કયા કેસમાં હાઈકોર્ટે આ વાત કહી
'વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલ પીડિતાને સજા ન થઈ શકે', જાણો કેમ અને કયા કેસમાં હાઈકોર્ટે આ વાત કહી
Embed widget