શોધખોળ કરો

Box Office : માત્ર 17 કરોડમાં બનેલી આ ફિલ્મે કરી હતી 440 કરોડની કમાણી

બેક ટુ બેક ફિલ્મો ફ્લોપ થયા બાદ 'ધ કાશ્મીર ફાઇલ્સ', 'ભૂલ ભુલૈયા 2', 'પઠાણ', 'ધ કેરાલા સ્ટોરી' જેવી ફિલ્મોએ ઇન્ડસ્ટ્રીની આબરૂ બચાવી લીધી હતી.

India's Second Most Profitable Film : કોરોના કાળના કારણે મનોરંજન ઉદ્યોગને પણ ઘણા આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો. બેક ટુ બેક ફિલ્મો ફ્લોપ થયા બાદ 'ધ કાશ્મીર ફાઇલ્સ', 'ભૂલ ભુલૈયા 2', 'પઠાણ', 'ધ કેરાલા સ્ટોરી' જેવી ફિલ્મોએ ઇન્ડસ્ટ્રીની આબરૂ બચાવી લીધી હતી. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડની એવી કઈ ફિલ્મ છે જે ઓછા બજેટમાં બની હોવા છતાં આખી દુનિયામાં ખળભળાટ મચાવવામાં સફળ રહી હતી. આ ફિલ્મ બની હતી માત્ર 17 જ કરોડ રૂપિયામાં પણ કમાણી 440 કરોડ રૂપિયાની કરી હતી. 

આ યાદીમાં ન તો સલમાન ખાન છે કે ન તો આમિર ખાન, શાહરૂખ ખાન અને અક્ષય કુમાર. ભારતની બીજી સૌથી વધુ નફો કરતી ફિલ્મ આયુષ્માન ખુરાનાની 'અંધાધુન' છે, જે માત્ર 17 કરોડના બજેટમાં બની હતી અને તેણે વિશ્વભરમાં 440 કરોડનો બિઝનેસ કરીને સનસનાટી મચાવી દીધી હતી. 

આયુષ્માન ખુરાના અને તબ્બુની અંધાધૂન વર્ષ 2018માં રિલીઝ થઈ હતી, જે વર્લ્ડવાઈડ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મનું બજેટ માત્ર 17 કરોડ હતું. પરંતુ તેણે વિશ્વભરમાં 440 કરોડની કમાણી કરી હતી. 'ન્યૂઝ 18'ના રિપોર્ટ અનુસાર, તે દેશની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.

ફિલ્મે ચીનમાં મચાવી હતી 'અંધાધૂન'

આયુષ્માન ખુરાના, રાધિકા આપ્ટે અને તબુ સ્ટારર ફિલ્મ 'અંધાધૂન'એ દેશમાં ઘણી કમાણી કરી હતી પરંતુ તેનો સૌથી વધુ ફાયદો ચીનને મળ્યો હતો. 'દંગલ', 'બજરંગી ભાઈજાન' અને 'પીકે' જેવી ફિલ્મો પછી 'અંધાધૂન'ને ચીનમાં ઘણો પ્રેમ મળ્યો હતો. તેણે માત્ર ચીનમાંથી 300 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

'અંધાધૂન' પહેલા આયુષ્માન ખુરાનાની પણ આ રહી સફળતા

'અંધાધુન' વાસ્તવમાં સાઉથની ફિલ્મની હિન્દી રિમેક હતી. આ ફિલ્મ અગાઉ તેલુગુ અને મલયાલમમાં પણ બની હતી. તેનું નામ તેલુગુમાં માસ્ટ્રો (2021) અને મલયાલમમાં ભ્રમમ (2021) હતું. બાય ધ વે, વિકી કૌશલ એ અભિનેતા છે જેની ઘણી ઓછા બજેટની ફિલ્મોએ જોરદાર બિઝનેસ કર્યો હતો. તેની ડેબ્યુ ફિલ્મ પણ તેમાંથી એક છે. 'વિકી ડોનર' માત્ર 10 કરોડના બજેટમાં બની હતી, જેણે 55 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.

'અંધાધૂન' ક્યાં જોઈ શકાય? 

અંધાધૂન 2 સપ્ટેમ્બર 2019ના રોજ 800 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. તે વર્ષ 2019માં લોસ એન્જલસના ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પહોંચી હતી. અત્યારે આ ફિલ્મ દર્શકો ઘરે બેસીને માણી શકશે. શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
Embed widget