શોધખોળ કરો

અભિષેક બચ્ચન-કરિશ્મા કપૂરની કેમ તૂટી સગાઈ ? વર્ષો પછી સત્ય આવ્યું સામે

ફિલ્મ નિર્માતા સુનીલ દર્શને અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની સગાઈ કેમ તૂટી તેનો ખુલાસો કર્યો છે.

એક સમય એવો હતો જ્યારે અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરનું અફેર ચર્ચામાં હતું. બંનેનો પ્રેમ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. તેમની સગાઈ થઈ ગઈ હતી અને લગ્ન થવાના હતા. પરંતુ પછી કંઈક એવું થયું કે કપૂર અને બચ્ચન પરિવાર વચ્ચે જે સંબંધ બનવા જઈ રહ્યો હતો તે તૂટી ગયો. અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની સગાઈ તૂટી ગઈ.જો કે આ સગાઈ કેમ તૂટી તેનું કારણ સામે આવ્યું નહોતું. પરંતુ હવે લોકોના સવાલોનો અંત આવ્યો છે.

શા માટે તૂટી ગઈ અભિષેક-કરિશ્માની સગાઈ?

ફિલ્મમેકર સુનીલ દર્શને પોતાના એક ઈન્ટરવ્યુમાં અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરનું બ્રેકઅપ થવાનું કારણ જણાવ્યું. રિપોર્ટ્સ અનુસાર અભિષેક અને કરિશ્મા 2000ના દાયકામાં લગભગ 5 વર્ષ સુધી ડેટ કરતા હતા. આ પછી તેઓ લગ્ન કરવા જઈ રહ્યા હતા. પરંતુ સગાઈ બાદ સંબંધ તૂટી ગયો. સુનીલ દર્શને આ બંને સાથે 2000માં આવેલી ફિલ્મ 'હાં મેને ભી પ્યાર કિયા'માં કામ કર્યું હતું. શૂટિંગ દરમિયાન દિગ્દર્શકે તેમના સમીકરણને નજીકથી જોયું હતું. આ ફિલ્મ ખરાબ રીતે પીટાઈ ગઈ અને આ ફિલ્મ સાથે તેનો સંબંધ પણ સમાપ્ત થઈ ગયો.

વર્ષો પછી રહસ્ય ખુલ્યું

એક ઈન્ટરવ્યુમાં સુનીલ દર્શને કહ્યું કે અભિષેક-કરિશ્માના સંબંધો અફવા નથી પરંતુ હકીકત છે. તેઓ લગ્ન કરવાના હતા. કરિશ્મા-અભિષેકની સગાઈમાં તેણે પોતે હાજરી આપી હતી. પરંતુ શૂટિંગ દરમિયાન સુનીલ દર્શનને ખ્યાલ આવ્યો કે અભિષેક-કરિશ્મા એકબીજા માટે નથી બન્યા. કારણ કે બંને હંમેશા સેટ પર લડતા હતા. સુનીલ દર્શને કહ્યું- તેઓ એકબીજા માટે નહોતા બન્યા.તેઓ હંમેશા લડતા રહેતા હતા તે જોઇને મને પણ નવાઈ લાગતી હતી. અને વિચારતો હતો કે શું તેઓ ખરેખર એકબીજા માટે બન્યા છે. અભિષેક સ્વીટ છે અને કરિશ્મા પણ સારી છે. પણ કદાચ નસીબે બંને માટે કૈંક અલગ જ વિચાર્યું હતું

આજે કરિશ્મા અને અભિષેક તેમની લાઈફમાં સેટલ છે. કરિશ્મા સાથે બ્રેકઅપ થયા બાદ ઐશ્વર્યા રાય બચ્ચને અભિષેક બચ્ચનના જીવનમાં પ્રવેશ કર્યો હતો. આ લગ્નથી તેમને એક પુત્રી પણ છે. જ્યારે કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. લગ્નથી તેને બે બાળકો છે. સંજય-કરિશ્માએ 2016માં છૂટાછેડા લીધા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
Embed widget