શોધખોળ કરો

સુશાંતના પિતાના વકીલનો મોટો આરોપ, કહ્યું- આત્મહત્યા નહીં પણ હત્યા થઇ છે

કેકે સિંહના વકીલ વિકાસ સિંહે સ્પષ્ટ રીતે સુશાંત સિંહના મોતને હત્યા ગણાવી છે. તેમનુ કહેવું છે કે કોઇપણ સુશાંત સિંહને ફાંસીના ફંદા પર લટકતા નથી જોયો, આવામાં એ કેવી રીતે માની શકાય કે તેને આત્મહત્યા કરી હતી

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસ સતત ગૂંચવાતો જાય છે, હવે આ મામલે સુશાંતના પિતા કેકે સિંહના વકીલે આને મર્ડર ગણાવી દીધુ છે. કેકે સિંહના વકીલ વિકાસ સિંહે સ્પષ્ટ રીતે સુશાંત સિંહના મોતને હત્યા ગણાવી છે. તેમનુ કહેવું છે કે કોઇપણ સુશાંત સિંહને ફાંસીના ફંદા પર લટકતા નથી જોયો, આવામાં એ કેવી રીતે માની શકાય કે તેને આત્મહત્યા કરી હતી. જોકે, આ મામલે વિકાસ સિંહે રિયા ચક્રવર્તી ઉપરાંત હવે તેના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાણી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેને આરોપ લગાવ્યા છે કે સિદ્ધાર્થ પિઠાણી એફઆઇઆર નોંધાયા પહેલા સતત પરિવારની મદદ કરી રહ્યો હતો, એટલુ જ નહીં તે પરિવારને સતત રિયા ચક્રવર્તી વિરુદ્ધ ભડકાવી રહ્યો હતો, પરંતુ કેસ નોંધાયા બાદ તેને અચાનક રંગ બદલી નાંખ્યો છે. સુશાંતના પિતાના વકીલનો મોટો આરોપ, કહ્યું- આત્મહત્યા નહીં પણ હત્યા થઇ છે કેકે સિંહના વકીલે ઉઠાવ્યા આ સવાલ? ક્રાઇમ સીનની સાથે છેડછાડ કરવામાં આવી, કોઇએ સુશાંત સિંહ રાજપૂતને ફાંસીના ફંદા પર લટકતો કેમ નથી જોયો? સિદ્ધાર્થ પિઠાણીએ કહ્યું કે, તેને ચાવી બનાવવા વાળાને બોલાવ્યો હતો, પછી ચાવી બનાવનારાની સામે ગેટ કેમ ના ખોલવામાં આવ્યો? સિદ્ધાર્થ પિઠાણીએ ગેટ ખોલતા પહેલા ચાવી બનાવવા વાળાને બહાર કેમ મોકલી દીધો? સુશાંત સિંહની બહેન માત્ર 10 મિનીટના દુરી પર રહેતી હતી, છતાં તેના આવવાની રાહ કેમ ના જોવાઇ? સુશાંતના ગળામાં કપડાંનુ નહીં પરંતુ કોઇ બેલ્ટ જેવુ નિશાન હતુ? વકીલે એ પણ આરોપ લગાવ્યો કે કેસ નોંધાય બાદ અચાનક સિદ્ધાર્થ પરિવારના વિરુદ્ધ કેમ ઉભો થઇ ગયો. કેસ નોંધાયા બાદ સિદ્ધાર્થ પિઠાણીએ પરિવારના વિરુદ્ધમાં મુંબઇ પોલીસને મેલ કર્યો જેમાં કહ્યું કે પરિવાર તેને રિયા વિરુદ્ધ નિવેદન આપવા દબાણ કરી રહ્યાં છે. એટલુ જ નહીં રિયાએ આ મેલને સુપ્રીમ કોર્ટમાં પોતાની અરજીમાં યૂઝ કર્યો. સુશાંતના પિતાના વકીલનો મોટો આરોપ, કહ્યું- આત્મહત્યા નહીં પણ હત્યા થઇ છે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Embed widget