શોધખોળ કરો

અભિનેતા ઇરફાન ખાનને છે બે દિકરા બાબિલ અને અયાન, જાણો પરિવારમાં બીજુ કોણ-કોણ છે?

ઇરફાન ખાનના પરિવારમાં બે દીકરી છે અને કુલ આઠ સભ્યો છે, અભિનેતા ઇરફાન ખાનનુ પુરુ નામ સાહબજાદે ઇરફાન અલી ખાન છે, તેમનો જન્મ રાજસ્થાનના એક પઠાણ મુસ્લિમ પરિવારમાં થયો હતો

મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનનુ આજે મુંબઇની હૉસ્પીટલમાં નિધન થયુ છે, સમગ્ર દેશ અને ફિલ્મજગત શોકમાં ડુબ્યુ છે. લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહેલા ઇરફાને આજે અંતિમ શ્વાસ લીધા છે. એક્ટર ઇરફાન ખાનને બે દિકરા છે. જાણો બીજુ કોણ કોણ છે તેમના પરિવારમાં.... ઇરફાન ખાનના પરિવારમાં બે દીકરી છે અને કુલ આઠ સભ્યો છે. અભિનેતા ઇરફાન ખાનનુ પુરુ નામ સાહબજાદે ઇરફાન અલી ખાન છે, તેમનો જન્મ રાજસ્થાનના એક પઠાણ મુસ્લિમ પરિવારમાં થયો હતો, તેની માતાનુ નામ સઇદા બેગમ અને પિતાનુ નામ યાસીન ખાન છે. પિતા પહેલા મૃત્યુ પામ્યા હતા, અને ચાર દિવસ પહેલા તેમની માતા સઇદા બેગમનુ નિધન થયુ હતુ. અભિનેતા ઇરફાન ખાનને છે બે દિકરા બાબિલ અને અયાન, જાણો પરિવારમાં બીજુ કોણ-કોણ છે? અભિનેતા ઇરફાન ખાનનો પરિવાર.... પત્ની- સુતાપા સિંકદર મોટા દીકરાનુ નામ- બાબિલ ખાન નાના દીકરાનુ નામ- અયાન ખાન બહેનનુ નામ- રુકસાના બેગમ મોટા ભાઇનું નામ- ઇમરાન ખાન નાના ભાઇનુ નામ- સલમાન ખાન ટેલેન્ટેડ અભિનેતા ઇરફાન ખાનના નિધનના સમાચાર મળતાં જ નિર્દેશક અને નિર્માતા બોની કપૂર, અભિનેતા અનુપમ ખેર, જાણીતા લેખક જાવેદ અખ્તર સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યુ હતુ. નોંધનીય છે કે, અભિનેતા ઇરફાન ખાન 'મકબૂલ', 'લાઇફ ઇન દ મેટ્રૉ', 'ધ લંચ બૉક્સ', 'પીકૂ', 'તલવાર' અને 'હિન્દી મીડિયમ' જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. અભિનેતા ઇરફાન ખાનને છે બે દિકરા બાબિલ અને અયાન, જાણો પરિવારમાં બીજુ કોણ-કોણ છે?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget