શોધખોળ કરો

Lalita Pawar Death Anniversary: છેલ્લી ઘડીએ 'મંથરા'ની હતી દયનીય હાલત, પાણી પીવડાવવા પણ કોઈ નહોતું પાસે

Lalita Pawar Biography: બોલિવૂડની કડક માતા અને સાસુ વિશે વાત હોય અને લલિતા પવારનો ઉલ્લેખ ના થાય એવું બને નહી. લોકો હજુ પણ તેના અભિનયના દિવાના છે. આવો જાણીએ તેમની કેટલીક વાતો.

Lalita Pawar Death Anniversary: લલિતા પવાર તેના યુગની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. તે હંમેશા હિરોઈન બનવા માંગતી હતી. જેમાં તેને સફળતા પણ મળી રહી હતી. લલિતાના જીવનમાં અચાનક એક એવી ઘટના બની જેણે બધું જ બદલી નાખ્યું અને તેનું હિરોઈન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.

આ અકસ્માતે દરેક સપના તોડી નાખ્યા

1942ની વાત છે. જંગ-એ-આઝાદી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. ફિલ્મમાં કો-સ્ટાર ભગવાન દાદાએ આ સીન માટે લલિતા પવારને થપ્પડ મારવાની હતી. કહેવાય છે કે આ થપ્પડ ખૂબ જ જોરદાર હતી, જેના કારણે લલિતાના કાનનો પડદો ફાટી ગયો હતો અને તેની આંખને પણ નુકસાન થયું હતું. તે જ સમયે ખોટી સારવારને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ અને લલિતાના શરીરનો એક ભાગ પેરાલિસિસનો શિકાર બન્યો.

લલિતાએ હિંમત ન હારી

આટલા મોટા અકસ્માત પછી દરેક વ્યક્તિ ભાંગી જાય છે. પરંતુ લલિતાએ હિંમત ન હારી. અકસ્માતમાંથી સાજા થવામાં તેને સમય લાગ્યો, જો કે તે ફરી સાજી થઈ ફિલ્મી દુનિયામાં પાછી ફરી. હિરોઈન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. આવી સ્થિતિમાં લલિતા પાત્રની ભૂમિકા તરફ વળ્યા. અને

રામાયણે તેમનું જીવન બદલી નાખ્યું

લલિતા પવારને તેમની અસલી ઓળખ રામાનંદ સાગરની પૌરાણિક સીરિયલ રામાયણથી મળી હતી. આ શોમાં તેણે મંથરાનું પાત્ર ભજવ્યું હતું અને તેમાં પ્રાણ ફૂંક્યા હતા, જે આજે પણ યાદ છે. જોકે, આ પાત્ર જ તેની કાયમ માટે ઓળખ બની ગયું.

જિંદગીમાં ઘણા પડકારો સહન કર્યા

જીવનનું સપનું તૂટવા છતાં લલિતાએ હિંમતભેર ઊભા રહીને પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. તેણીના લગ્ન ગણપતરાવ પવાર સાથે થયા હતા. જેણે પણ તેની સાથે દગો કર્યો. ગણપત લલિતાની નાની બહેનના પ્રેમમાં પડ્યો. આ પછી લલિતાએ રાજપ્રકાશ ગુપ્તા સાથે લગ્ન કર્યા.

છેલ્લો સમય ખરાબ હતો

લલિતાના જીવનમાં મુશ્કેલીઓ તેનો સાથ છોડતી ના હતી. તે મોઢાના કેન્સરની ઝપેટમાં આવી હતી, જેની પુણેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમનો છેલ્લો સમય ઘણો ખરાબ હતો. જ્યારે લલિતાએ અંતિમ શ્વાસ લીધા ત્યારે તે પોતાના બંગલામાં એકલી હતી અને તેના પતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે લલિતાને પાણી આપવા માટે કોઈ નહોતું અને 24 ફેબ્રુઆરી 1988ના રોજ તેનું અવસાન થયું હતું. તેના સમાચારની માહિતી ત્રણ દિવસ પછી જાણવા મળી. જ્યારે પોલીસે બંગલાના દરવાજો તોડ્યો ત્યારે તેમની ત્રણ દિવસ જૂની લાશ મળી આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
Embed widget