શોધખોળ કરો

Lalita Pawar Death Anniversary: છેલ્લી ઘડીએ 'મંથરા'ની હતી દયનીય હાલત, પાણી પીવડાવવા પણ કોઈ નહોતું પાસે

Lalita Pawar Biography: બોલિવૂડની કડક માતા અને સાસુ વિશે વાત હોય અને લલિતા પવારનો ઉલ્લેખ ના થાય એવું બને નહી. લોકો હજુ પણ તેના અભિનયના દિવાના છે. આવો જાણીએ તેમની કેટલીક વાતો.

Lalita Pawar Death Anniversary: લલિતા પવાર તેના યુગની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. તે હંમેશા હિરોઈન બનવા માંગતી હતી. જેમાં તેને સફળતા પણ મળી રહી હતી. લલિતાના જીવનમાં અચાનક એક એવી ઘટના બની જેણે બધું જ બદલી નાખ્યું અને તેનું હિરોઈન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.

આ અકસ્માતે દરેક સપના તોડી નાખ્યા

1942ની વાત છે. જંગ-એ-આઝાદી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. ફિલ્મમાં કો-સ્ટાર ભગવાન દાદાએ આ સીન માટે લલિતા પવારને થપ્પડ મારવાની હતી. કહેવાય છે કે આ થપ્પડ ખૂબ જ જોરદાર હતી, જેના કારણે લલિતાના કાનનો પડદો ફાટી ગયો હતો અને તેની આંખને પણ નુકસાન થયું હતું. તે જ સમયે ખોટી સારવારને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ અને લલિતાના શરીરનો એક ભાગ પેરાલિસિસનો શિકાર બન્યો.

લલિતાએ હિંમત ન હારી

આટલા મોટા અકસ્માત પછી દરેક વ્યક્તિ ભાંગી જાય છે. પરંતુ લલિતાએ હિંમત ન હારી. અકસ્માતમાંથી સાજા થવામાં તેને સમય લાગ્યો, જો કે તે ફરી સાજી થઈ ફિલ્મી દુનિયામાં પાછી ફરી. હિરોઈન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. આવી સ્થિતિમાં લલિતા પાત્રની ભૂમિકા તરફ વળ્યા. અને

રામાયણે તેમનું જીવન બદલી નાખ્યું

લલિતા પવારને તેમની અસલી ઓળખ રામાનંદ સાગરની પૌરાણિક સીરિયલ રામાયણથી મળી હતી. આ શોમાં તેણે મંથરાનું પાત્ર ભજવ્યું હતું અને તેમાં પ્રાણ ફૂંક્યા હતા, જે આજે પણ યાદ છે. જોકે, આ પાત્ર જ તેની કાયમ માટે ઓળખ બની ગયું.

જિંદગીમાં ઘણા પડકારો સહન કર્યા

જીવનનું સપનું તૂટવા છતાં લલિતાએ હિંમતભેર ઊભા રહીને પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. તેણીના લગ્ન ગણપતરાવ પવાર સાથે થયા હતા. જેણે પણ તેની સાથે દગો કર્યો. ગણપત લલિતાની નાની બહેનના પ્રેમમાં પડ્યો. આ પછી લલિતાએ રાજપ્રકાશ ગુપ્તા સાથે લગ્ન કર્યા.

છેલ્લો સમય ખરાબ હતો

લલિતાના જીવનમાં મુશ્કેલીઓ તેનો સાથ છોડતી ના હતી. તે મોઢાના કેન્સરની ઝપેટમાં આવી હતી, જેની પુણેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમનો છેલ્લો સમય ઘણો ખરાબ હતો. જ્યારે લલિતાએ અંતિમ શ્વાસ લીધા ત્યારે તે પોતાના બંગલામાં એકલી હતી અને તેના પતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે લલિતાને પાણી આપવા માટે કોઈ નહોતું અને 24 ફેબ્રુઆરી 1988ના રોજ તેનું અવસાન થયું હતું. તેના સમાચારની માહિતી ત્રણ દિવસ પછી જાણવા મળી. જ્યારે પોલીસે બંગલાના દરવાજો તોડ્યો ત્યારે તેમની ત્રણ દિવસ જૂની લાશ મળી આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget