શોધખોળ કરો

આત્મહત્યાના ત્રણ દિવસ પહેલા સુશાંત સિંહે પોતાના સ્ટાફને શું કહીને આપી દીધી બધી સેલેરી, જાણો વિગતે

મુંબઇ પોલીસની તપાસમાં બહાર આવ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યાના ત્રણ દિવસ પહેલા જ પોતાના સ્ટાફ અને ઘરમાં કામ કરનારા લોકોને સેલેરી આપી દીધી હતી

મુંબઇઃ સુંશાંત સિંહ રાજપૂતના મોત બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યાં છે, કેટલાક લોકો ફિલ્મ ડાયરેક્ટર અને ફિલ્મ મેકર પર સુશાંતિ સિંહને બૉયકોટ કરવાની વાત કહી રહ્યાં છે, આ વાતને લઇને સલમાન, એકતા સહિતના સ્ટાર્સ સામે ફરિયાદ પણ નોંધાઇ ચૂકી છે. મુંબઇ પોલીસ સુશાંતના મોત પાછળનુ કારણ શોધવા તપાસ કરી રહી છે, ત્યારે આ દિશામાં એક મહત્વની વાત સામે આવી છે. મુંબઇ પોલીસની તપાસમાં બહાર આવ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યાના ત્રણ દિવસ પહેલા જ પોતાના સ્ટાફ અને ઘરમાં કામ કરનારા લોકોને સેલેરી આપી દીધી હતી. ટાઇમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે, મુંબઇ પોલીસે તપાસ દરમિયાન નોંધ્યુ કે સુશાંત સિંહ રાજપૂતે સેલેરી આપતી વખતે પોતાના સ્ટાફને કહ્યું હતુ કે, તે હવે આગળ સેલેરી નહીં આપી શકે. તેને પોતાના સ્ટાફને કહ્યું કે તમે મને એટલો બધો પ્રેમ આપ્યો છે, આગળ આપણે કંઇને કંઇક કરી લઇશુ. આત્મહત્યાના ત્રણ દિવસ પહેલા સુશાંત સિંહે પોતાના સ્ટાફને શું કહીને આપી દીધી બધી સેલેરી, જાણો વિગતે સુશાંત સિંહના મેનેજરે પોલીસને જણાવ્યુ કે સુશાંત પોતાની પૂર્વ મેનેજર દિશા સાલિયનની સાથે ચર્ચા કરતો હતો અને દિશાએ સુશાંતને 14 કરોડ રૂપિયાની વેબ સીરીઝમાં લીડ રૉલ અપાવવા મદદ કરી હતી. સુશાંત સિંહ રાજપૂતની એક્સ મેનેજર સાલિયાને 8 જૂને આત્મહત્યા કરી હતી, મેનેજરે પોલીસને જણાવ્યુ કે સાલિયાનના મોત બાદ તે ખુબ પરેશાન હતો, અને ત્યારબાદથી તેને પોતાની જાતને એક રૂમમાં બંધ કરી લીધી હતી. તે પહેલાથી જ ડિપ્રેશનમાં હતો, અને દિશાની આત્મહત્યાથી તેને ખુબ આઘાત લાગ્યો હતો. રિપોર્ટ પ્રમાણે પોલીસે અત્યાર સુધી 10 લોકોના નિવેદનો નોધ્યા છે. પોલીસ આગળની તપાસ માટે ડાયરેક્ટર શેખર કપૂર અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી જરૂરી મદદ કરી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
Embed widget