શોધખોળ કરો

સુશાંત કોના કારણે દવાઓ લેતો થયો ને કેમ બદલાઇ ગયુ તેનુ વર્તન, સુશાંતના ટ્રેનરે કર્યો મોટો ખુલાસો

એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ કે, અભિનેતા સુશાંતે ગયા વર્ષે ડિસેમ્બરમાં કેટલીક રહસ્યમયી દવાઓ લેવાનુ શરૂ કરી દીધુ હતુ. સમી અહેમદનો દાવો છે કે, તેના કારણે જ સુશાંતનુ સ્વાસ્થ્ય બગડ્યુ, અને પગ કાંપવા લાગ્યા હતા. ત્યારબાદ તે બરાબર ન હતો લાગી રહ્યો

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા દાવા, ખુલાસો અને નિવેદનો સામે આવી રહ્યા છે. સુશાંતની મોત એક રહસ્ય બની ગયુ છે. બે રાજ્યો મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ આ કેસની તપાસમાં લાગી છે. ત્યારે સુશાંતના ટ્રેનરે આ મામલે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. છેલ્લા કેટલાય સમયથી સુશાંત સિંહ રાજપૂતના ટ્રેનર રહેલા સમી અહેમદે તાજેતરમાં જ સુશાંત, રિયા અને સુશાંતની દવાઓ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ કે, અભિનેતા સુશાંતે ગયા વર્ષે ડિસેમ્બરમાં કેટલીક રહસ્યમયી દવાઓ લેવાનુ શરૂ કરી દીધુ હતુ. સમી અહેમદનો દાવો છે કે, તેના કારણે જ સુશાંતનુ સ્વાસ્થ્ય બગડ્યુ, અને પગ કાંપવા લાગ્યા હતા. ત્યારબાદ તે બરાબર ન હતો લાગી રહ્યો. સુશાંત કોના કારણે દવાઓ લેતો થયો ને કેમ બદલાઇ ગયુ તેનુ વર્તન, સુશાંતના ટ્રેનરે કર્યો મોટો ખુલાસો સમી અહેમદએ કહ્યું કે જ્યારથી તેને રિયા ચક્રવર્તીને ડેટ કરવાનુ શરૂ કર્યુ ત્યારેથી તેને વ્યવહાર બદલાઇ ગયો હતો. અભિનેતાએ પહેલા ક્યારેય ગોળીઓ ન હતી લીધી અને રિયાના આવ્યા બાદ તેને દવાનો કોર્સ ચાલુ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા પટનામાં રિયા અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી છે. બિહારમાં નોંધાયેલી એફઆઇઆર નંબર 241/20 કેસમાં રિયા ચક્રવર્તી સહિત કુલ છ લોકોના નામ સામેલ છે. આ લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 340, 341, 342, 380, 406, 420 અને 306 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી ઉપરાંત ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમુઅલ મિરિંડા, શ્રુતિ મોદી અને અન્ય વિરુદ્ધ છેતરપિંડી, બેઇમાની, બંધક બનાવીને રાખવા, અને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે. સુશાંત કોના કારણે દવાઓ લેતો થયો ને કેમ બદલાઇ ગયુ તેનુ વર્તન, સુશાંતના ટ્રેનરે કર્યો મોટો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો
ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું
'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું
Fact Check: વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા જંતર મંતર પહોંચ્યા હતા થલાપતિ વિજય? દિલ્હી પોલીસે જણાવ્યું સત્ય
Fact Check: વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા જંતર મંતર પહોંચ્યા હતા થલાપતિ વિજય? દિલ્હી પોલીસે જણાવ્યું સત્ય
Embed widget