શોધખોળ કરો

શું રાખી સાવંત પ્રેગ્નેન્ટ છે? એન્ટરટેઈનમેન્ટ ક્વીને કહ્યું- 'સિંગલ મધર હોવા છતાં હું આદિલને મારા છેલ્લા શ્વાસ સુધી પ્રેમ કરીશ'

Rakhi Sawant Marriage: તાજેતરમાં જ અભિનેત્રી રાખી સાવંતે આદિલ ખાન દુર્રાની સાથેના લગ્ન વિશે ખુલાસો કર્યો છે. આ સાથે તેણે પ્રેગ્નન્સીને લઈને પણ સંકેતો આપ્યા છે.

Rakhi Sawant Marriage With Adil Khan Durrani:'બિગ બોસ' ફેમ રાખી સાવંત હંમેશા એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં પોતાનું સ્થાન બનાવી રાખે છે. પહેલા પણ રિતેશ સાથે લગ્નને લઈને તેણે ઘણો ઉહાપોહ કર્યો હતો. ત્યારે હાલમાં જ તેણે પોતાના બીજા લગ્નનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે. રાખીએ દાવો કર્યો હતો કે તેણે 7 મહિના પહેલા બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કર્યા હતા. તેમજ આ લગ્નને પણ કાયદેસર બનાવી દેવામાં આવ્યા છે. જો કે, હવે રાખી સાવંતનો પતિ આદિલ આ લગ્નને નકારી રહ્યો છે તો બીજી તરફ રાખી સાવંતે  કંઈક એવું કહ્યું જેના કારણે લોકો અનુમાન લગાવવા લાગ્યા છે કે કદાચ તે પ્રેગ્નેન્ટ છે.

શું રાખી સાવંત પ્રેગ્નન્ટ છે?

રાખી સાવંતે એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં પ્રેગ્નન્સી અને સિંગલ મધર હોવાની વાત કરી છે. અભિનેત્રીએ વાતચીતમાં કહ્યું, “હું આદિલ સાથેના મારા લગ્નથી ખૂબ જ ખુશ છું. જો કે મને ખબર નથી કે આદિલ શા માટે તેનો ઇનકાર કરી રહ્યો છે? તેના ઇનકારથી મને સખત આઘાત લાગ્યો છે. હું તેને છેલ્લા સાત મહિનાથી લગ્ન વિશે દુનિયાને જણાવવા માટે કહી રહી હતી. હું એક સેલિબ્રિટી છું અને મારા જીવન સાથે જોડાયેલી બાબતો છુપાવી શકાતી નથી. કદાચ હું ગર્ભવતી થઈ જાઉં અથવા ગમે તે થાય."

સિંગલ મધર હોવા અંગે આ વાત કહી

માત્ર પ્રેગ્નન્સીની જ વાત નહીં, રાખી સાવંતે સિંગલ પેરેન્ટિંગ વિશે પણ વાત કરી છે. રાખી સાવંતે પ્રેગ્નેન્સી અંગે વધુ કંઈપણ કહેવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. તેણીએ કહ્યું કે તે આ અંગે અત્યારે કંઈ કહેવા માંગતી નથી. અભિનેત્રીએ કહ્યું, “લગ્નનો ખુલાસો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો હતો. જો આ લોકો સામે ન આવ્યું હોત તો મને ઘણી મુશ્કેલી પડી હોત." રાખી સાવંતે કહ્યું કે તે આ બાબતથી ખૂબ જ ડરી ગઈ છે. જેના કારણે તેની તબિયત પર પણ અસર થઈ રહી છે. તેની તબિયત  બગડી રહી છે. રાખી સાવંતે એમ પણ કહ્યું કે જો તે સિંગર માતા બની જશે તો પણ તે આદિલને તેના છેલ્લા શ્વાસ સુધી પ્રેમ કરતી રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget