શોધખોળ કરો

તનુશ્રી પહેલા પણ બોલિવૂડની અનેક અભિનેત્રીઓએ લગાવ્યો છે કાસ્ટિંગ કાઉચનો આરોપ, જાણો કઈ-કઈ અભિનેત્રી બની છે ભોગ

1/5
કોરિયોગ્રાફર સરોજ ખાને મંતવ્ય કર્યું તું કે' બોલીવૂડમાં આ બધું કાંઇ નવું નથી, આમ તો થતું રહેતું હોય છે. અનુરાગ કશ્યપની ભૂતપૂર્વ પત્ની કલ્કી કોચલિને પણ આડકતરી રીતે કબૂલ કર્યું છે કે, બોલીવૂડમાં કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવું પડતું હોય છે. તેણે જણાવ્યું હતું કે, ફિલ્મનાએક નિર્માતાએ તેનું જાતીય શોષણ કર્યું હતું. તે તેને ફિલ્મની ચર્ચા કરવાનું કહીને વારંવાર ડિનર પર ઇન્વાઇટ કરતો હતો. તે તેને મળતી ત્યારે તેને જાણ થતી કે ફિલ્મનો કોઇ પ્રોજેક્ટ જ નહોતો. તે નિર્માતા કલ્કી માટે કાંઇક અલગ જ વિચારી રહ્યો હતો.
કોરિયોગ્રાફર સરોજ ખાને મંતવ્ય કર્યું તું કે' બોલીવૂડમાં આ બધું કાંઇ નવું નથી, આમ તો થતું રહેતું હોય છે. અનુરાગ કશ્યપની ભૂતપૂર્વ પત્ની કલ્કી કોચલિને પણ આડકતરી રીતે કબૂલ કર્યું છે કે, બોલીવૂડમાં કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવું પડતું હોય છે. તેણે જણાવ્યું હતું કે, ફિલ્મનાએક નિર્માતાએ તેનું જાતીય શોષણ કર્યું હતું. તે તેને ફિલ્મની ચર્ચા કરવાનું કહીને વારંવાર ડિનર પર ઇન્વાઇટ કરતો હતો. તે તેને મળતી ત્યારે તેને જાણ થતી કે ફિલ્મનો કોઇ પ્રોજેક્ટ જ નહોતો. તે નિર્માતા કલ્કી માટે કાંઇક અલગ જ વિચારી રહ્યો હતો.
2/5
 પોતાના બિન્દાસ નિવેદનને કારણે ચર્ચામાં રહેનારી કંગના રનૌતે પણ આદિત્ય પંચોલી પર યૌન શોષણનો આક્ષેપ મુક્યો હતો. તેણે કેટલીય વાર ઇન્ટરવ્યુમાં આ મુદ્દો ઉખેડયો છે. સ્વરા ભાસ્કર પણ આવા મુદ્દાઓ સામે અવાજ ઊઠાવી ચુકી છે. સ્વરાએ બોલીવૂડના એક દિગ્દર્શક પર આક્ષેપ મુક્યો હતો. સ્વરાએ એમ પણ કહ્યું હતું કે, તે વખતે તેનામાં પોતાને થયેલા આ કડવા અનુભવને કહેવાની હિંમત નહોતી.
પોતાના બિન્દાસ નિવેદનને કારણે ચર્ચામાં રહેનારી કંગના રનૌતે પણ આદિત્ય પંચોલી પર યૌન શોષણનો આક્ષેપ મુક્યો હતો. તેણે કેટલીય વાર ઇન્ટરવ્યુમાં આ મુદ્દો ઉખેડયો છે. સ્વરા ભાસ્કર પણ આવા મુદ્દાઓ સામે અવાજ ઊઠાવી ચુકી છે. સ્વરાએ બોલીવૂડના એક દિગ્દર્શક પર આક્ષેપ મુક્યો હતો. સ્વરાએ એમ પણ કહ્યું હતું કે, તે વખતે તેનામાં પોતાને થયેલા આ કડવા અનુભવને કહેવાની હિંમત નહોતી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Embed widget