શોધખોળ કરો
‘ઝિરો’ ફિલ્મમાં શીખોની લાગણીને ઠેસ પહોંચાડવાના આરોપમાં શાહરૂખ સામે નોંધાઈ ફરિયાદ, જાણો વિગત
1/4

મુંબઈઃ દિલ્હીના અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ શાહરૂખ ખાન અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મનજિંદરે આરોપ લગાવ્યો છે કે ફિલ્મ ‘ઝીરો’માં શીખોની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે.
2/4

Published at : 05 Nov 2018 08:09 PM (IST)
View More





















