શોધખોળ કરો

કોરોના વાયરસના ડરથી ઈન્ટરનેશનલ પૉપ સ્ટાર ખાલિદે ભારતનો પ્રવાસ સ્થગિત કર્યો, કહ્યું- સુરક્ષા જરૂરી

ખાલિદ 12 એપ્રિલ 2020ના રોજ મુંબઈમાં પરફોર્મ કરવાના હતા. તેના બાદ બેંગલુરુમાં એક કાર્યક્રમમાં હાજર રહેવાનો હતો.

મુંબઈ: દુનિયાભરમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ચીનથી ફેલાયેલા આ જીવલેણ કોરોના વાયરસની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. તેને લઈ ઈન્ટરનેશનલ પોપ સ્ટાર ખાલિદે પોતાનો એશિયા પ્રવાસ રદ્દ કરી દીધો છે. ખાલિદ એપ્રિલમાં પહેલીવાર ભારતમાં શો કરવાનો હતો. ખાલિદ 12 એપ્રિલ 2020ના રોજ મુંબઈમાં પરફોર્મ કરવાના હતા. તેના બાદ બેંગલુરુમાં એક કાર્યક્રમમાં હાજર રહેવાનો હતો. ખાલિદ બુક માય શો અને એઈજી પ્રઝેટ્સના સહયોગથી ભારત આવવાનો હતો. તેમના ઓફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અનેક એશિયાઈ દેશોમાં તાજેતરમાં એડવાઈઝરી અને યાત્રા પ્રતિબંધોના કારણે ખાલિદ પોતાના ભારતમાં યોજાનાર સંગીત કાર્યક્રમ સહિત એશિયાનો આગામી પ્રવાસ સ્થગિત કરી રહ્યાં છે.” સાથે કહેવામાં આવ્યું કે, તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે કે ખાલિદના ચાહકો, તેમની ટીમ અને તમામની સુરક્ષા. તે સિવાય નવી તારીખ પણ જલ્દી જ જાહેર કરવામાં આવશે.
View this post on Instagram
 

who loves candy

A post shared by Khalid (@thegr8khalid) on

આ ઉપરાંત  કહેવામાં આવ્યું છે કે, તમામ ચાહકો જેણે ભારતમાં શોની ટિકિટ ખરીદી છે. તે ટિકિટ નવા શોની તારીખોમાં માન્ય રહેશે અથવા તો તે પૂર્ણ વાપસીના હકદાર રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓના કારણે શો રદ્દ કરવા બદલ દુખ વ્યક્ત કર્યું છે. ભારત સિવાય ‘ખાલિદ ફ્રી સ્પીરિટ વર્લ્ડ ટૂર’અંતર્ગત બેંકોક, સિંગાપુર, જકાર્તા, મનીલા, કુઆલાલંપુર, ટોક્યોમાં પરફોર્મ કરવાનો હતો. હવે સાવચેતીના ભાગરૂપે એશિયાનો પ્રવાસ સ્થગતિ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
Embed widget