શોધખોળ કરો

કોરોના વાયરસના ડરથી ઈન્ટરનેશનલ પૉપ સ્ટાર ખાલિદે ભારતનો પ્રવાસ સ્થગિત કર્યો, કહ્યું- સુરક્ષા જરૂરી

ખાલિદ 12 એપ્રિલ 2020ના રોજ મુંબઈમાં પરફોર્મ કરવાના હતા. તેના બાદ બેંગલુરુમાં એક કાર્યક્રમમાં હાજર રહેવાનો હતો.

મુંબઈ: દુનિયાભરમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ચીનથી ફેલાયેલા આ જીવલેણ કોરોના વાયરસની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. તેને લઈ ઈન્ટરનેશનલ પોપ સ્ટાર ખાલિદે પોતાનો એશિયા પ્રવાસ રદ્દ કરી દીધો છે. ખાલિદ એપ્રિલમાં પહેલીવાર ભારતમાં શો કરવાનો હતો. ખાલિદ 12 એપ્રિલ 2020ના રોજ મુંબઈમાં પરફોર્મ કરવાના હતા. તેના બાદ બેંગલુરુમાં એક કાર્યક્રમમાં હાજર રહેવાનો હતો. ખાલિદ બુક માય શો અને એઈજી પ્રઝેટ્સના સહયોગથી ભારત આવવાનો હતો. તેમના ઓફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અનેક એશિયાઈ દેશોમાં તાજેતરમાં એડવાઈઝરી અને યાત્રા પ્રતિબંધોના કારણે ખાલિદ પોતાના ભારતમાં યોજાનાર સંગીત કાર્યક્રમ સહિત એશિયાનો આગામી પ્રવાસ સ્થગિત કરી રહ્યાં છે.” સાથે કહેવામાં આવ્યું કે, તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે કે ખાલિદના ચાહકો, તેમની ટીમ અને તમામની સુરક્ષા. તે સિવાય નવી તારીખ પણ જલ્દી જ જાહેર કરવામાં આવશે.
View this post on Instagram
 

who loves candy

A post shared by Khalid (@thegr8khalid) on

આ ઉપરાંત  કહેવામાં આવ્યું છે કે, તમામ ચાહકો જેણે ભારતમાં શોની ટિકિટ ખરીદી છે. તે ટિકિટ નવા શોની તારીખોમાં માન્ય રહેશે અથવા તો તે પૂર્ણ વાપસીના હકદાર રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓના કારણે શો રદ્દ કરવા બદલ દુખ વ્યક્ત કર્યું છે. ભારત સિવાય ‘ખાલિદ ફ્રી સ્પીરિટ વર્લ્ડ ટૂર’અંતર્ગત બેંકોક, સિંગાપુર, જકાર્તા, મનીલા, કુઆલાલંપુર, ટોક્યોમાં પરફોર્મ કરવાનો હતો. હવે સાવચેતીના ભાગરૂપે એશિયાનો પ્રવાસ સ્થગતિ કરવામાં આવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget