શોધખોળ કરો

'રામાયણ'ના સીન આડેધડ કપાઈ જતાં લોકો ભડક્યાં, દૂરદર્શને શું કરી સ્પષ્ટતા જાણો વિગત

પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે કહ્યં, આપણા મહાકાવ્યોની સુંદરતા, અનેક સ્ટોરીઓ, પક્ષ-કહાનીઓ અને વ્યાખ્યાઓ છે.

નવી દિલ્હીઃ લોકડાઉનના કારણે દૂરદર્શન પર ફરી એક વખત રામાનંદ સાગરની લોકપ્રિય સીરિયલ રામાયણનું પ્રસારણ શરૂ થયું હતું. આ સીરિયલે ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. પરંતુ રામ-રાવણ યુદ્ધના એપિસોડનો સીન એડિટ કરીને પ્રસારિત કરવામાં આવ્યો હોવાનો લોકોએ આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે દૂરદર્શને સ્પષ્ટતા કરી છે. ટ્વિટર પર એક યૂઝરે પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરને ટેગ કરીને પૂછ્યું ભરત કૈકઈ મિલન, અહિરાવણ વધ, મુકુટ સમારોહની તૈયારી, અયોધ્યાના નિવાસીઓ દ્વારા રામનું સ્વાગત... સહિત ઘણા સીન દૂરદર્શને કાપી નાંખ્યા હતા અને શું આ ખરેખર રામાનંદ સાગરની રામાયણ છે. જેના પર જવાબ આપતાં પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે કહ્યં, આપણા મહાકાવ્યોની સુંદરતા, અનેક સ્ટોરીઓ, પક્ષ-કહાનીઓ અને વ્યાખ્યાઓ છે. દરેક બારીકાઈને શક્યતઃ એક ટેલીવિઝન સ્ક્રિપ્ટમાં ન બનાવી શકાય. તેમણે આગળ લખ્યું, કોઈ પણ સીન કાપવામાં આવ્યો નથી. આ તમામ સીન ઓરિજનલ રામાયણનો હિસ્સો નહોતા. અન્ય યૂઝરે પૂછ્યું- રામાનંદ સાગરની રામાયણના 78 એપિસોડ હતો. 28 માર્ચની રાતથી દૂરદર્શન પર રોજ સવારે અને રાતે બે એપિસોડ પ્રસારિત થયા અને 18 માર્ચે લગભગ તમામ ખતમ થઈ ગયા. મોટા સ્તર પર એડિટ કરવામાં આવ્યું હોય તેમ લાગે છે.
જેના જવાબમાં શશિ શેખરે લખ્યું, દરરોજ 4 એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. બે એપિસોડને એક સ્લોટમાં ભેગા કરી દર્શાવાયા હતા. હાલ દૂરદર્શન પર ઉત્તર રામાયણનું પ્રસારણ શરૂ થઈ ગયું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India: શ્રેયા ઘોષાલને માતાએ શીખવ્યું સિંગિંગ, જણાવ્યું કઈ રીતે ફિલ્મ દેવદાસમાં ગાવાની તક મળી 
Ideas of India: શ્રેયા ઘોષાલને માતાએ શીખવ્યું સિંગિંગ, જણાવ્યું કઈ રીતે ફિલ્મ દેવદાસમાં ગાવાની તક મળી 
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India Summit: અરમાન મલિકે પ્લેબેક સિંગિંગ અને 9 વર્ષે રિયાલિટી શો કરવા પર કહી આ વાત 
Ideas of India Summit: અરમાન મલિકે પ્લેબેક સિંગિંગ અને 9 વર્ષે રિયાલિટી શો કરવા પર કહી આ વાત 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાઓ કેમ ભૂલે છે ભાન?
Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Embed widget