શોધખોળ કરો

સુશાંત ડ્રગ્સ કેસમાં 4 હોટ એક્ટ્રેસ સહિત કઈ 7 યુવતીને અપાયાં સમન્સ ? કોને ક્યારે પૂછપરછ માટે હાજર થવા કરાયું ફરમાન ?

સુશાંતની મેનેજર રહેલ શ્રુતિ મોદીને પણ આજે એનસીબીએ પૂછપરછ માટે બોલાવી છે.

મુંબઈઃ ડ્રગ્સ કેસમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંબાટા સહિત સાત લોકોને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આગામી ત્રણ દિવસમાં આ લોકોએ તેમનું નિવેદન નોંધાવવું પડશે. રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંબાટા આજે NCB સમક્ષ રજૂ થશે. દીપિકા પાદુકોણ મુંબઈમાં નથી, અભિનેત્રી 25 સપ્ટેમ્બરે એનસીબી સમક્ષ હાજર થઈ શકે છે. શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન 26 સપ્ટેમ્બરે એનસબી સમક્ષ હાજર થશે. સુશાંતની મેનેજર રહેલ શ્રુતિ મોદીને પણ આજે એનસીબીએ પૂછપરછ માટે બોલાવી છે. આ ઉપરાંત દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી પરંતુ તેણે તબીયત ખરા હોવાનું કહીને થોડ સમય માગ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, તેને શુક્રવાર સુધીમાં હાજર થવામાં છૂટ આપવામાં આવી છે. એનસીબીના સૂત્રો અનુસાર પ્રકાશના વ્હોટ્સએપ ચેટમાં ડ્રગ્સ વિશે વાતચીત મળી છે. સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર જયા શાહની એક કથિત ચેટમાં D અને K નામનો ઉલ્લેખ છે. એનસીબી સુત્રો અનુસાર, D નો મતલબ છે દીપિકા પાદુકોણ અને K નો મતબલ છે કરિશ્મા (જયાની એસોસિએટ) છે. દીપિકાના નામ પર ચર્ચા થયા બાદ બૉલીવુડ ક્વિન કંગના રનૌતે પણ પ્રતિક્રિયા આપી હતી. કંગનાએ ટ્વીટ કર્યુ મારા પછી દોહરાવો, અવસાદ નશીલી દવાઓના દુરપયોગનુ પરિણામ છે. તો જે ઉચ્ચ સમાજામાં અમીર સ્ટાર બાળકોના ઉત્તમ દરજ્જાના હોવાનો દાવો કરવામાં આવે છે, અને તેની સારી પરવરીશ થાય છે, તે પોતાના મેનેજરને પુછે છે માલ ક્યા હૈ....
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
Embed widget