શોધખોળ કરો

નસીરુદ્દીન શાહે કહ્યું, - 'એવું ન થાય કે 200 વર્ષ પછી માત્ર સલમાનની ફિલ્મો જ યાદ હોય'

1/3
નસરૂદ્દીન શાહે કહ્યું, લોકોને ખબર પડવી જોઈએ કે  2018માં ભારતીય સિનેમા કેવું હતું. નસરૂદ્દીને કહ્યું, એવું ના થાય કે માત્ર 200 વર્ષ પછી તેમને માત્ર સલમાન ખાનની જ ફિલ્મો યાદ હોય.
નસરૂદ્દીન શાહે કહ્યું, લોકોને ખબર પડવી જોઈએ કે 2018માં ભારતીય સિનેમા કેવું હતું. નસરૂદ્દીને કહ્યું, એવું ના થાય કે માત્ર 200 વર્ષ પછી તેમને માત્ર સલમાન ખાનની જ ફિલ્મો યાદ હોય.
2/3
અભિનેતા સલમાન ખાન વિશે ટિપ્પણી કરીતા નસરૂદ્દીન શાહ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. નસીરુદ્દીન શાહનું કહેવું છે કે સિનેમા આવનારી પેઢીને સારું શીખવા માટેનું હોય છે. સિનેમા સમાજને નહીં બદલી શકે અને ના તો તેનાથી કોઈ ક્રાંતિ થશે. સિનેમા શિક્ષાનું માધ્યમ છે કે નહીં તેને લઈને પણ હું ખરેખર કાંઈ કહી નથી શકતો. હું ઈચ્છું છે કે ભારતમાં એવી ફિલ્મો બને તેનું લેવલ કંઈક અલગ જ હોય અને જેનો વિષય પણ જુદો હોય.
અભિનેતા સલમાન ખાન વિશે ટિપ્પણી કરીતા નસરૂદ્દીન શાહ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. નસીરુદ્દીન શાહનું કહેવું છે કે સિનેમા આવનારી પેઢીને સારું શીખવા માટેનું હોય છે. સિનેમા સમાજને નહીં બદલી શકે અને ના તો તેનાથી કોઈ ક્રાંતિ થશે. સિનેમા શિક્ષાનું માધ્યમ છે કે નહીં તેને લઈને પણ હું ખરેખર કાંઈ કહી નથી શકતો. હું ઈચ્છું છે કે ભારતમાં એવી ફિલ્મો બને તેનું લેવલ કંઈક અલગ જ હોય અને જેનો વિષય પણ જુદો હોય.
3/3
મુંબઈ: બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા નસીરુદ્દીન શાહે સલમાન ખાન અને તેની ફિલ્મોને લઈને એક નિવેદન આપ્યું છે.  નસરૂદ્દીન સલમાન ખાન વિશે ટિપ્પણી કરી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. નસરૂદ્દીને કહ્યું, એવું ના થાય કે માત્ર 200 વર્ષ પછી તેમને માત્ર સલમાન ખાનની જ ફિલ્મો યાદ હોય.
મુંબઈ: બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા નસીરુદ્દીન શાહે સલમાન ખાન અને તેની ફિલ્મોને લઈને એક નિવેદન આપ્યું છે. નસરૂદ્દીન સલમાન ખાન વિશે ટિપ્પણી કરી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. નસરૂદ્દીને કહ્યું, એવું ના થાય કે માત્ર 200 વર્ષ પછી તેમને માત્ર સલમાન ખાનની જ ફિલ્મો યાદ હોય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget