શોધખોળ કરો

CAA પર કૈલાશ ખેરે કહ્યું કે, પ્રતાડિત લોકોને અપનાવવા પર બધાએ ખુશ થવું જોઈએ

હવે આ લોકોને અપનાવવામાં આવી રહ્યા છે જેથી બધાએ ખુશ થવું જોઈએ. જો આ લોકોને અપનાવવાથી કોઈને તકલીફ છે તો આ દુખની વાત છે.

નવી દિલ્હીઃ સીએએનું સમર્થન કરી રહેલ જાણીતા ગાયક કૈલાશ ખેરે શનિવારે કહ્યું કે, તેની જોગવાઈ દ્વારા એ શરણાર્થિઓને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે જે પાડોશી દેશમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેરે કહ્યું કે, સીએએનો મતલબ તમે અને અમે જાણીએ છીએ. આ કાયદા દ્વારા એવા લોકોને નાગરિકતા આપવામાં આવી રહી છે, જે એક સમયે (1947માં ભારતના વિભાજન પહેલા)આપણાં જ હતા. તેમણે કહ્યું કે, હવે આ લોકોને અપનાવવામાં આવી રહ્યા છે જેથી બધાએ ખુશ થવું જોઈએ. જો આ લોકોને અપનાવવાથી કોઈને તકલીફ છે તો આ દુખની વાત છે. ઉલ્લેખનીય છે કે, સીએએમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ધાર્મિક શોષણને કારણે 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના લોકોને ભારતીય નાગરિકતા માટેની અરજી માટે જોગવાઈ કરવામાં આવી છે. જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટી નજીક સીએએ વિરોધી વિરોધીઓના જૂથ પર ગોળીબારની તાજેતરની ઘટના અંગે પૂછવામાં આવતા ગાયકે જણાવ્યું હતું કે, આ વિષય વિશે સંપૂર્ણ માહિતી મળશે પછી જ હું કોઈ ટિપ્પણી કરીશ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
Dhurandhar 2 OTT Release Date: OTT પર ધુમ મચાવવા આવી રહી છે ‘ધુરંધર 2’; JioHotstar એ કન્ફર્મ કરી રિલીઝ ડેટ
Dhurandhar 2 OTT Release Date: OTT પર ધુમ મચાવવા આવી રહી છે ‘ધુરંધર 2’; JioHotstar એ કન્ફર્મ કરી રિલીઝ ડેટ
Death Rumours: પોતાના મોતના ખોટા સમાચરો પર ગુસ્સો ભરાયા શક્તિકપૂર, બોલ્યા- 'હું લીગલ એક્શન લઇશ'
Death Rumours: પોતાના મોતના ખોટા સમાચરો પર ગુસ્સો ભરાયા શક્તિકપૂર, બોલ્યા- 'હું લીગલ એક્શન લઇશ'
Television: લગ્નના 10 વર્ષ બાદ મા બનવા જઇ રહી છે ટીવીની આ હૉટ એક્ટ્રેસ, પરંતુ બાળકને લઇ સતાવી આ ચિંતા
Television: લગ્નના 10 વર્ષ બાદ મા બનવા જઇ રહી છે ટીવીની આ હૉટ એક્ટ્રેસ, પરંતુ બાળકને લઇ સતાવી આ ચિંતા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દારૂનો ગૃહ ઉદ્યોગ?
Hun To Bolish | હું તો બોલીશ | બ્લેકમેલર દુલ્હન
Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
Embed widget