શોધખોળ કરો
સમલૈગિંક સંબંધ મામલે સુપ્રીમના ચૂકાદાને કરણ જોહરે આવકાર્યો, વાંચો ટ્વીટ કરીને શું કહ્યું
1/6

ભારતમાં બે પુખ્ત લોકો વચ્ચે સમલૈગિંક સંબંધ હવે ગુનો નહીં ગણાય કે નહીં તે માટે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. જે અંતર્ગત આને અપરાધ માનવાની કલમ 377 રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કલમ 377ને મનમાની ગણાવીને વ્યક્તિગત પસંદગીને સન્માન બનાવવાની વાત કરી છે.
2/6

Published at : 06 Sep 2018 12:25 PM (IST)
View More























