શોધખોળ કરો

KBCમાં ‘છત્રપતિ શિવાજી’ને લઇને પૂછવામાં આવેલા પ્રશ્ન પર થયો વિવાદ, ટ્વિટર પર ટ્રેન્ડ થયું #BoycottKBC

કેબીસીમાં છત્રપતિ શિવાજી મહારાજના સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેને લઈને વિવાદ થયો છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ સવાલથી 17મી સદીના મરાઠા યોદ્ધાનું અપમાન થયું છે.

મુંબઈ: સોની ટીવીનો લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ’ વિવાદોમાં ઘેરાયો છે. કેબીસીને લઈ વિવાદ એટલી હદે વધી ગયો કે સોશિયલ મીડિયા પર #BoycottKBC ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. જો કે, વિવાદ વધતા સોની ટીવી દ્વારા માફી માંગવામાં આવી હતી. વાસ્તવમાં કેબીસીમાં છત્રપતિ શિવાજી મહારાજના સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેને લઈને વિવાદ થયો છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ સવાલથી 17મી સદીના મરાઠા યોદ્ધાનું અપમાન થયું છે. આ વિવાદ પર સોની ટીવીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, “અસાવધાનીના કારણે બુધવારે કેબીસીના એપિસોડ દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજનો એક ખોટો સંદર્ભ હતો. અમને તે બદલ પછતાવો છે અને દર્શકોની ભાવનાઓને ધ્યાનમાં રાખતા ગઈકાલના એપિસોડ દરમિયાન ખેદ વ્યક્ત કરીએ છીએ.”
આ મામલે મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નિતેશ રાણાએ પણ સોની ટીવી પાસે માફીની માંગ કરી હતી. નિતેશ રાણાએ કહ્યું હતું કે સોની કેબીસી-10એ ભાષાની દ્રષ્ટિએ અપમાનજક એક રીતે તેમનું (શિવાજી મહારાજ) નામ લઈને તેમનું અપમાન કર્યું છે. તેમણે માફી માંગવી જોઈએ નહીં તો આ કાર્યક્રમને આગળ ચલાવવા માટે કોઈ ‘લાઈફ લાઈન’ નહીં મળે. આ વિવાદ ત્યારે થયો જ્યારે અમિતાભ બચ્ચને મુગલ શાસક ઔરંગઝેબના સમકાલીનો વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં ચાર વિકલ્પોમાં છત્રપતિ શિવાજીનો ઉલ્લેખ ‘શિવાજી’ તરીકે કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય વિકલ્પ મહારાણા પ્રતાપ, રાણા સાંગા અને મહારાજા રંજીત સિંહ હતા. શિવાજી મહારાજના નામને આ રીતે સંદર્ભ આપવાથી રોષે ભરાયેલા લોકોએ કેબીસીની ટીકા કરી હતી અને માફીની માંગ કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
Embed widget