શોધખોળ કરો

કોણ છે નેહા ધુપિયાનો પતિ, અમિતાભ બચ્ચન સાથે કરી ચૂક્યો છે કામ, જાણો વિગતે

1/7
અંગદે યુટીવી બિન્દાસના પૉપ્યૂલર ટીવી શૉ 'ઇમૉશનલ અત્યાચાર'ની પહેલી સિઝનને હૉસ્ટ કરી છે. તે સેલિબ્રિટી રિયાલિટી શૉ 'ફિયર ફેક્ટર: ખતરો કે ખેલાડી'ની ત્રીજી સિઝનમાં પણ કામ કરી ચૂક્યો છે.
અંગદે યુટીવી બિન્દાસના પૉપ્યૂલર ટીવી શૉ 'ઇમૉશનલ અત્યાચાર'ની પહેલી સિઝનને હૉસ્ટ કરી છે. તે સેલિબ્રિટી રિયાલિટી શૉ 'ફિયર ફેક્ટર: ખતરો કે ખેલાડી'ની ત્રીજી સિઝનમાં પણ કામ કરી ચૂક્યો છે.
2/7
નોંધનીય છે કે, અંગદ બેદીના પિતા બિશનસિંહ બેદી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે, તેમની ગણતરી ભારતના મહાન સ્પિનર બૉલર્સમાં કરાય છે. બિશનસિંહ બેદી 1976માં ભારતીય ટીમના કેપ્ટન બન્યા, તેમને 22 ટેસ્ટમાં ભારતની કેપ્ટન્સી કરી જેમાં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ પોર્ટ ઓફ સ્પેનની મેચ યાદગાર રહી હતી.
નોંધનીય છે કે, અંગદ બેદીના પિતા બિશનસિંહ બેદી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે, તેમની ગણતરી ભારતના મહાન સ્પિનર બૉલર્સમાં કરાય છે. બિશનસિંહ બેદી 1976માં ભારતીય ટીમના કેપ્ટન બન્યા, તેમને 22 ટેસ્ટમાં ભારતની કેપ્ટન્સી કરી જેમાં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ પોર્ટ ઓફ સ્પેનની મેચ યાદગાર રહી હતી.
3/7
4/7
અંગદ બેદી, પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીનો પુત્ર છે. અંગદની માતાનું નામ અંજુ ઇન્દ્રજીત બેદી છે. દિલ્હીમાં જન્મેલા અંગદ બેદીએ વર્ષ 2011માં પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી. તેને 'F.A.L.T.U.' થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. નાના પડદા પર અંગદ મલયાલમ શોર્ટ સ્ટૉરીથી ઇન્સ્પાયર્ડ સીરીઝ 'કાયા તરણ' જોવા મળ્યો હતો.
અંગદ બેદી, પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીનો પુત્ર છે. અંગદની માતાનું નામ અંજુ ઇન્દ્રજીત બેદી છે. દિલ્હીમાં જન્મેલા અંગદ બેદીએ વર્ષ 2011માં પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી. તેને 'F.A.L.T.U.' થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. નાના પડદા પર અંગદ મલયાલમ શોર્ટ સ્ટૉરીથી ઇન્સ્પાયર્ડ સીરીઝ 'કાયા તરણ' જોવા મળ્યો હતો.
5/7
લગ્ન બાદ નેહા ધૂપિયાએ પોતાના લગ્ન વિશે ટ્વીટર પર લખ્યું કે,
લગ્ન બાદ નેહા ધૂપિયાએ પોતાના લગ્ન વિશે ટ્વીટર પર લખ્યું કે, "મારી જિંદગીનો સૌથી સારો નિર્ણય, આજે મે મારા સૌથી સારા મિત્ર સાથે લગ્ન કરી લીધા છે.'' જોકે, બન્નેના રિલેશનશિપની ક્યારેય ચર્ચા બહાર આવી નથી. લગ્નમાં પૂર્વ ક્રિકેટર અજય જાડેજા, આશિષ નેહરા અને ગૌરવ કપૂર હાજર રહ્યાં હતા.
6/7
અંગદ 2014 માં આવેલી ફિલ્મ 'ઉંગલી'થી લાઇમલાઇટમાં આવ્યો, તેને વર્ષ 2016માં આવેલી ફિલ્મ પિંકમાં મુખ્ય ભૂમિકા નિભાવી, તેને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક પણ મળી. ઉપરાંત તે બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઇગર જિંદા હૈ માં જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અંગદે આઇપીએલની એક સિઝનને પણ હૉસ્ટ કરી છે.
અંગદ 2014 માં આવેલી ફિલ્મ 'ઉંગલી'થી લાઇમલાઇટમાં આવ્યો, તેને વર્ષ 2016માં આવેલી ફિલ્મ પિંકમાં મુખ્ય ભૂમિકા નિભાવી, તેને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક પણ મળી. ઉપરાંત તે બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઇગર જિંદા હૈ માં જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અંગદે આઇપીએલની એક સિઝનને પણ હૉસ્ટ કરી છે.
7/7
મુંબઇઃ ખાસ કરીને જોવા મળે છે કે બૉલીવુડ કલાકારોના લગ્નથી જોડાયેલા દરેક સમાચારો મીડિયામાં વહેતા થઇ જાય છે, પણ બન્યુ કંઇક એવું કે બૉલીવુડ અનિલ કપૂરની પુત્રી સોનમના લગ્નમાં વ્યસ્ત હતું ત્યારે અન્ય એક એક્ટ્રેસ પણ ચોરીછુપીથી લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ. આ એક્ટ્રેસ બીજુ કોઇ નહીં નેહા ધૂપિયા છે. નેહા ધૂપિયાએ અંગદ બેદી સાથે લગ્ન કરી લીધા. નેહા ધૂપિયાને તો દરેક વ્યક્તિ જાણે છે પણ અમે તેના પતિ અંગદ બેદી વિશે માહિતી આપી રહ્યાં છીએ. જાણો કોણ છે અંગદ બેદી.
મુંબઇઃ ખાસ કરીને જોવા મળે છે કે બૉલીવુડ કલાકારોના લગ્નથી જોડાયેલા દરેક સમાચારો મીડિયામાં વહેતા થઇ જાય છે, પણ બન્યુ કંઇક એવું કે બૉલીવુડ અનિલ કપૂરની પુત્રી સોનમના લગ્નમાં વ્યસ્ત હતું ત્યારે અન્ય એક એક્ટ્રેસ પણ ચોરીછુપીથી લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ. આ એક્ટ્રેસ બીજુ કોઇ નહીં નેહા ધૂપિયા છે. નેહા ધૂપિયાએ અંગદ બેદી સાથે લગ્ન કરી લીધા. નેહા ધૂપિયાને તો દરેક વ્યક્તિ જાણે છે પણ અમે તેના પતિ અંગદ બેદી વિશે માહિતી આપી રહ્યાં છીએ. જાણો કોણ છે અંગદ બેદી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Embed widget