શોધખોળ કરો
#MeToo: લતા મંગેશકરે કહ્યું- મારી સાથે ખરાબ વ્યવહાર કરનારા બચી શકતા નહોતા
1/4

મીટુ અભિયાન અંગે તેણે કહ્યું કે, કાર્યસ્થળે મહિલાને સન્માન અને મોકળાશ આપવી જોઈએ અને તેની ગરિમા પણ જાળવવી જોઈએ. જેની તે અધિકારી પણ છે. જો તેમાં કોઈ જબરદસ્તીથી હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરે તો તેને સજા જરૂર મળવી જોઈએ.
2/4

મુંબઈઃ દરેક મહિલાને તેમની ગરિમાનું સન્માન હોવું જોઈએ અને તેની તે અધિકારી પણ છે તેમ મહાન ગાયિકા લતા મંગેશકરનું માનવું છે. ભારતમાં યૌન શોષણ સામે #MeTooની લહેર વચ્ચે તેણે કહ્યું કે, મારી સાથે ખરાબ વ્યવહાર કરનાર બચી શકતા નહોતા.
Published at : 16 Oct 2018 07:25 AM (IST)
View More























