શોધખોળ કરો

ન હિન્દુ કે ન મુસ્લિમ વિધિ, આ રીતે સોનાક્ષી- જહીર લગ્નગ્રંથિ સાથે જોડાશે, વેવાઇને બતાવ્યો પ્લાન

ઝહીર ઈકબાલના પિતા ઈકબાલ રતનસીએ તાજેતરમાં જ પહેલીવાર આ લગ્ન અંગે મૌન તોડ્યું છે. ફ્રી પ્રેસ જર્નલ સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, કેવી રીતે સોનાક્ષી અને ઝહીર લગ્ન કરવા જઈ રહ્યા છે.

Sonakshi Sinha-Zaheer Iqbal Wedding: સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન કેવી રીતે થશે? હિંદુ રીતિ-રિવાજ મુજબ કે મુસ્લિમ રિત રિવાજ મુજબ ? આ સવાબ થવો સ્વાભાવિક છે. જો કે આ મુદ્દે   શત્રુઘ્ન સિન્હાના વેવાઇએ તેમનું મૌન તોડ્યું છે અને લગ્નનો સંપુર્ણ પ્લાન ખોલ્યો છે.

બોલિવૂડની 'દબંગ' અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ 37 વર્ષની ઉંમરે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તેણે અભિનેતા ઝહીર ઈકબાલને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો છે. આ નિર્ણયમાં પિતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ તેમની પુત્રી પણ સહમત છે.  ઝહીર ઇકબાલનો પરિવાર પણ સોનાક્ષીને તેમની વહુ બનાવવા માટે તૈયાર છે. તાજેતરમાં, ભાવિ પુત્રવધૂ સોનાક્ષીના ધર્મ બદલવાના સમાચાર પર પોતાનું મૌન તોડતા, તેના ભાવિ સસરા ઇકબાલ રતનસીએ આ સમાચારને ખોટા ગણાવ્યા.  હવે તેણે કહ્યું કે આ લગ્ન કેવી રીતે થવાના છે.

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન કેવી રીતે થશે? હિંદુ રીતિ-રિવાજ મુજબ આ યુગલ સાક્ષી સાત ફેરા લેશે કે  ઇસ્લામ વિધિ પ્રમાણે લગ્ન કરશે? આ સવાલ પર શત્રુઘ્ન સિન્હાના વેવાઇએ તેમનું મૌન તોડ્યું અને લગ્નની સંપૂર્ણ યોજનાનો ખુલાસો કર્યો છે.

ઝહીર ઈકબાલના પિતા ઈકબાલ રતનસીએ તાજેતરમાં જ પહેલીવાર આ લગ્ન અંગે મૌન તોડ્યું છે. ફ્રી પ્રેસ જર્નલ સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, કેવી રીતે સોનાક્ષી અને ઝહીર લગ્ન કરવા જઈ રહ્યા છે.તેણે કહ્યું કે લગ્ન ન તો હિંદુ ધર્મ અનુસાર થશે અને ન તો ઇસ્લામ અનુસાર. આ સિવિલ મેરેજ થવા જઈ રહ્યું છે. દેખીતી રીતે લગ્ન ધ સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 મુજબ થશે, જે અંતર્ગત દંપતીએ રજિસ્ટ્રારને એક મહિનાની નોટિસ આપી હતી. આ માટે તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે.

રતનસીએ વધુમાં જણાવ્યું કે, લગ્નની આ સમગ્ર પ્રક્રિયા કાર્ટર રોડ પરના તેમના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને થઈ શકે છે. કારણ કે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ, રજિસ્ટ્રાર લગ્નના રજિસ્ટર સાથે દંપતી દ્વારા પસંદ કરાયેલ સ્થળ પર આવી શકે છે અને કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા આ ઈન્ટરવ્યુમાં શત્રુઘ્ન સિન્હાના ભાવિ પતિએ અભિનેત્રીના ધર્મ પરિવર્તનની વાત કરી હતી. તેણે કહ્યું, 'તે નિશ્ચિત છે કે તે પોતાનો ધર્મ બદલી રહી નથી. બંનેનું મિલન એ હૃદયનું મિલન છે. આમાં ધર્મની કોઈ ભૂમિકા નથી. હું માનવતામાં માનું છું. હિંદુઓ  ભગવાન કહે છે અને મુસ્લિમો અલ્લાહ કહે છે. પરંતુ આખરે તો આપણે બધા માણસ છીએ. મારા આશીર્વાદ ઝહીર અને સોનાક્ષી સાથે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
ઈરાન મુદ્દે મોટો ધડાકો! ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ નેતન્યાહૂએ કેમ કહ્યું- ‘બધુ ફાઈનલ છે’
ઈરાન મુદ્દે મોટો ધડાકો! ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ નેતન્યાહૂએ કેમ કહ્યું- ‘બધુ ફાઈનલ છે’
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે

વિડિઓઝ

Jilla Panchayat President : કઈ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવ્યા બાદ પણ ભાજપે ગુમાવ્યું પ્રમુખ પદ?
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓના બોલ બચન!
Hun To Bolish : હું તો બોલીશ : લોહીની અછત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
ઈરાન મુદ્દે મોટો ધડાકો! ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ નેતન્યાહૂએ કેમ કહ્યું- ‘બધુ ફાઈનલ છે’
ઈરાન મુદ્દે મોટો ધડાકો! ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ નેતન્યાહૂએ કેમ કહ્યું- ‘બધુ ફાઈનલ છે’
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
Embed widget