શોધખોળ કરો

ન હિન્દુ કે ન મુસ્લિમ વિધિ, આ રીતે સોનાક્ષી- જહીર લગ્નગ્રંથિ સાથે જોડાશે, વેવાઇને બતાવ્યો પ્લાન

ઝહીર ઈકબાલના પિતા ઈકબાલ રતનસીએ તાજેતરમાં જ પહેલીવાર આ લગ્ન અંગે મૌન તોડ્યું છે. ફ્રી પ્રેસ જર્નલ સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, કેવી રીતે સોનાક્ષી અને ઝહીર લગ્ન કરવા જઈ રહ્યા છે.

Sonakshi Sinha-Zaheer Iqbal Wedding: સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન કેવી રીતે થશે? હિંદુ રીતિ-રિવાજ મુજબ કે મુસ્લિમ રિત રિવાજ મુજબ ? આ સવાબ થવો સ્વાભાવિક છે. જો કે આ મુદ્દે   શત્રુઘ્ન સિન્હાના વેવાઇએ તેમનું મૌન તોડ્યું છે અને લગ્નનો સંપુર્ણ પ્લાન ખોલ્યો છે.

બોલિવૂડની 'દબંગ' અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ 37 વર્ષની ઉંમરે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તેણે અભિનેતા ઝહીર ઈકબાલને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો છે. આ નિર્ણયમાં પિતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ તેમની પુત્રી પણ સહમત છે.  ઝહીર ઇકબાલનો પરિવાર પણ સોનાક્ષીને તેમની વહુ બનાવવા માટે તૈયાર છે. તાજેતરમાં, ભાવિ પુત્રવધૂ સોનાક્ષીના ધર્મ બદલવાના સમાચાર પર પોતાનું મૌન તોડતા, તેના ભાવિ સસરા ઇકબાલ રતનસીએ આ સમાચારને ખોટા ગણાવ્યા.  હવે તેણે કહ્યું કે આ લગ્ન કેવી રીતે થવાના છે.

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન કેવી રીતે થશે? હિંદુ રીતિ-રિવાજ મુજબ આ યુગલ સાક્ષી સાત ફેરા લેશે કે  ઇસ્લામ વિધિ પ્રમાણે લગ્ન કરશે? આ સવાલ પર શત્રુઘ્ન સિન્હાના વેવાઇએ તેમનું મૌન તોડ્યું અને લગ્નની સંપૂર્ણ યોજનાનો ખુલાસો કર્યો છે.

ઝહીર ઈકબાલના પિતા ઈકબાલ રતનસીએ તાજેતરમાં જ પહેલીવાર આ લગ્ન અંગે મૌન તોડ્યું છે. ફ્રી પ્રેસ જર્નલ સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, કેવી રીતે સોનાક્ષી અને ઝહીર લગ્ન કરવા જઈ રહ્યા છે.તેણે કહ્યું કે લગ્ન ન તો હિંદુ ધર્મ અનુસાર થશે અને ન તો ઇસ્લામ અનુસાર. આ સિવિલ મેરેજ થવા જઈ રહ્યું છે. દેખીતી રીતે લગ્ન ધ સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 મુજબ થશે, જે અંતર્ગત દંપતીએ રજિસ્ટ્રારને એક મહિનાની નોટિસ આપી હતી. આ માટે તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે.

રતનસીએ વધુમાં જણાવ્યું કે, લગ્નની આ સમગ્ર પ્રક્રિયા કાર્ટર રોડ પરના તેમના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને થઈ શકે છે. કારણ કે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ, રજિસ્ટ્રાર લગ્નના રજિસ્ટર સાથે દંપતી દ્વારા પસંદ કરાયેલ સ્થળ પર આવી શકે છે અને કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા આ ઈન્ટરવ્યુમાં શત્રુઘ્ન સિન્હાના ભાવિ પતિએ અભિનેત્રીના ધર્મ પરિવર્તનની વાત કરી હતી. તેણે કહ્યું, 'તે નિશ્ચિત છે કે તે પોતાનો ધર્મ બદલી રહી નથી. બંનેનું મિલન એ હૃદયનું મિલન છે. આમાં ધર્મની કોઈ ભૂમિકા નથી. હું માનવતામાં માનું છું. હિંદુઓ  ભગવાન કહે છે અને મુસ્લિમો અલ્લાહ કહે છે. પરંતુ આખરે તો આપણે બધા માણસ છીએ. મારા આશીર્વાદ ઝહીર અને સોનાક્ષી સાથે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત

વિડિઓઝ

Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો
Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Embed widget