શોધખોળ કરો

ન હિન્દુ કે ન મુસ્લિમ વિધિ, આ રીતે સોનાક્ષી- જહીર લગ્નગ્રંથિ સાથે જોડાશે, વેવાઇને બતાવ્યો પ્લાન

ઝહીર ઈકબાલના પિતા ઈકબાલ રતનસીએ તાજેતરમાં જ પહેલીવાર આ લગ્ન અંગે મૌન તોડ્યું છે. ફ્રી પ્રેસ જર્નલ સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, કેવી રીતે સોનાક્ષી અને ઝહીર લગ્ન કરવા જઈ રહ્યા છે.

Sonakshi Sinha-Zaheer Iqbal Wedding: સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન કેવી રીતે થશે? હિંદુ રીતિ-રિવાજ મુજબ કે મુસ્લિમ રિત રિવાજ મુજબ ? આ સવાબ થવો સ્વાભાવિક છે. જો કે આ મુદ્દે   શત્રુઘ્ન સિન્હાના વેવાઇએ તેમનું મૌન તોડ્યું છે અને લગ્નનો સંપુર્ણ પ્લાન ખોલ્યો છે.

બોલિવૂડની 'દબંગ' અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ 37 વર્ષની ઉંમરે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તેણે અભિનેતા ઝહીર ઈકબાલને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો છે. આ નિર્ણયમાં પિતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ તેમની પુત્રી પણ સહમત છે.  ઝહીર ઇકબાલનો પરિવાર પણ સોનાક્ષીને તેમની વહુ બનાવવા માટે તૈયાર છે. તાજેતરમાં, ભાવિ પુત્રવધૂ સોનાક્ષીના ધર્મ બદલવાના સમાચાર પર પોતાનું મૌન તોડતા, તેના ભાવિ સસરા ઇકબાલ રતનસીએ આ સમાચારને ખોટા ગણાવ્યા.  હવે તેણે કહ્યું કે આ લગ્ન કેવી રીતે થવાના છે.

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન કેવી રીતે થશે? હિંદુ રીતિ-રિવાજ મુજબ આ યુગલ સાક્ષી સાત ફેરા લેશે કે  ઇસ્લામ વિધિ પ્રમાણે લગ્ન કરશે? આ સવાલ પર શત્રુઘ્ન સિન્હાના વેવાઇએ તેમનું મૌન તોડ્યું અને લગ્નની સંપૂર્ણ યોજનાનો ખુલાસો કર્યો છે.

ઝહીર ઈકબાલના પિતા ઈકબાલ રતનસીએ તાજેતરમાં જ પહેલીવાર આ લગ્ન અંગે મૌન તોડ્યું છે. ફ્રી પ્રેસ જર્નલ સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, કેવી રીતે સોનાક્ષી અને ઝહીર લગ્ન કરવા જઈ રહ્યા છે.તેણે કહ્યું કે લગ્ન ન તો હિંદુ ધર્મ અનુસાર થશે અને ન તો ઇસ્લામ અનુસાર. આ સિવિલ મેરેજ થવા જઈ રહ્યું છે. દેખીતી રીતે લગ્ન ધ સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 મુજબ થશે, જે અંતર્ગત દંપતીએ રજિસ્ટ્રારને એક મહિનાની નોટિસ આપી હતી. આ માટે તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે.

રતનસીએ વધુમાં જણાવ્યું કે, લગ્નની આ સમગ્ર પ્રક્રિયા કાર્ટર રોડ પરના તેમના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને થઈ શકે છે. કારણ કે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ, રજિસ્ટ્રાર લગ્નના રજિસ્ટર સાથે દંપતી દ્વારા પસંદ કરાયેલ સ્થળ પર આવી શકે છે અને કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા આ ઈન્ટરવ્યુમાં શત્રુઘ્ન સિન્હાના ભાવિ પતિએ અભિનેત્રીના ધર્મ પરિવર્તનની વાત કરી હતી. તેણે કહ્યું, 'તે નિશ્ચિત છે કે તે પોતાનો ધર્મ બદલી રહી નથી. બંનેનું મિલન એ હૃદયનું મિલન છે. આમાં ધર્મની કોઈ ભૂમિકા નથી. હું માનવતામાં માનું છું. હિંદુઓ  ભગવાન કહે છે અને મુસ્લિમો અલ્લાહ કહે છે. પરંતુ આખરે તો આપણે બધા માણસ છીએ. મારા આશીર્વાદ ઝહીર અને સોનાક્ષી સાથે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Embed widget