શોધખોળ કરો

'અનફિનિશ્ડ': 'બ્રેકઅપ અને પિતાના નિધનની ઘટનાએ મને તોડી નાખી હતી, આ રીતે કરતી હતી દિવસો પસાર’

પ્રિયંકા ચોપડાએ તેમની ‘અનફિનિશ્ડ’ બુકમાં પિતા અશોક ચોપડાના નિધન ઘટનાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, આ ઘટનાથી તે ઊંડા આઘાતમાં સરી ગઇ હતી.

બોલિવૂડ: પ્રિયંકા ચોપડા હાલ તેની ઓટોબાયોગ્રાફી ‘અનફિનિશ્ડ’ના કારણે ચર્ચામાં છે. આ બુકમાં પ્રિયંકા ચોપડાએ તેમની પર્સનલ અને પ્રોફેશન બંને લાઇફની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. ‘અનફિનિશ્ડ’માં પીસીએ તેમની જિંદગીના ઉતાર ચઢાવની વાત કરી છે. પ્રિયંકા ચોપડાએ બ્રેકઅપ અને પિતાના નિધનની ઘટના વિશે વાત કરતા લખ્યું છે કે, આ સમય ખૂબ જ ખરાબ હતો. હું ખૂબ  જ ઊંડા આઘાતમાં સરી પડી હતી. પિતાના નિધનનો આઘાત પ્રિયંકાએ તેમની પુસ્તક ‘અનફિનિશ્ડ’માં લખ્યું છે કે, “2016માં જ્યારે તે ન્યૂયોર્કના શો ‘ક્વાન્ટીકો’ની શૂટિંગ માટે ગઇ તો આ સમય મારી જિંદગી ખૂબ જ ખરાબ દૌરમાંથી પસાર થઇ રહી છે. આ સમયે તે બ્રેકઅપ અને પિતાના નિધનની ઘટનાથી તૂટી ગઇ હતી”. તેમણે લખ્યું હતું કે, “આ બધામાંથી બહાર નીકળવામાં ઘણો સમય લાગ્યો હતો.
માત્ર શૂટ માટે જતી હતી બહાર પ્રિયંકા ચોપડાએ‘અનફિનિશ્ડ’માં લખ્યું છે કે, “તે સમયે માત્ર શૂટ માટે જ બહાર નીકળતી હતી. માનસિક સ્થિતિ એટલી ખરાબ હતી કે, રાત્રે ઊંઘી પણ ન હતી શકતી”. એકલતા અને ઉદાસીનતા મહેસૂસ કરતી હતી. ‘અનફિનિશ્ડ’માં લખ્યું છે કે. “ હું ખૂબ જ અશાંતિ અનુભવતી હતી. ખુદને બધાથી અલગ કરી દીધી હતી. કોઇ ન હતું સમજી શકતું કે, મારી અંદર શું ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે. તે સમયે હું મારી મા મધુ ચોપડા પર પણ વિશ્વાસ ન હતી કરતી“ પ્રિયંકાના આ કર્યા કેટલાક  ખુલાસા પ્રિયંકાએ . ‘અનફિનિશ્ડ’માં કેટલાક એવા ખુલાસા કર્યાં છે. જે વાંચ્યા બાદ તેમના ફેન્સ ખૂબ જ દંગ કરી ગયા છે. તેમણે પુસ્તકમાં લખ્યું છે કે, શૂટિંગ સમયે ડાયરેક્ટરે શું માંગણી કરી હતી. કેટલાક ચોંકાવનારા કિસ્સા તેમણે વર્ણવ્યા છે. જો કે હાલ તેના સંઘર્ષના દિવસો પૂરા થઇ ગયા છે. પીસીએ બોલિવૂડ અને હોલિવૂડ બંનેમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
Dhurandhar 2: ‘ધુરંધર 2’ એ એડવાન્સ બુકિંગમાં બનાવી લીધો મહારેકોર્ડ, 2 લાખથી વધુ વેચાઈ ટિકિટ, રિલીઝ પહેલા જ છપ્પરફાડ કમાણી
Dhurandhar 2: ‘ધુરંધર 2’ એ એડવાન્સ બુકિંગમાં બનાવી લીધો મહારેકોર્ડ, 2 લાખથી વધુ વેચાઈ ટિકિટ, રિલીઝ પહેલા જ છપ્પરફાડ કમાણી
Dhurandhar 2 Trailer: ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક અંદાજ અને એક્શનનો ડબલ ડોઝ
Dhurandhar 2 Trailer: ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક અંદાજ અને એક્શનનો ડબલ ડોઝ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
Embed widget