શોધખોળ કરો
બાહુબલીનો ભલ્લાલદેવ કિડની નહી પરંતુ આ બીમારીથી છે પીડિત
1/4

રાણાને બાહુબલી સીરીઝથી ખૂબ મોટી ઓળખ મળી. તે આ સીરીઝમાં ભલ્લાલદેવના પાત્રમાં દેખાયો. રાણાનો આ નેગેટિવ રોલ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.
2/4

જણાવી દઈએ કે, રાણા અત્યંત લોકપ્રિય તેલૂગુ એક્ટર-નિર્માતા નંદમુરી તારક રામારાવની બાયોપિકમાં જોવા મળશે. બાદમાં તેઓ રાજકારણમાં આવ્યા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા. તેમને NTRના નામે પણ ઓળખવામાં આવે છે. રાણા આ ફિલ્મમાં NTRના જમાઈ અને વર્તમાનમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડૂના પાત્રમાં જોવા મળી શકે છે.
Published at : 24 Jun 2018 07:38 PM (IST)
Tags :
BahubaliView More





















