શોધખોળ કરો

Rana Daggubati B'Day: જ્યારે મોતના મુખમાંથી પાછો આવ્યો હતો રાણા દગ્ગુબાતી, નવું જીવન મળતા રડી પડેલો

Rana Daggubati Birthday: રાણા દગ્ગુબાતી 38 વર્ષનો થઈ ગયો છે. તેણે બાહુબલી ફિલ્મમાં 'ભલ્લાલદેવ'ના પાત્રથી સમગ્ર ભારતમાં લોકપ્રિયતા મેળવી હતી. અભિનેતાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે.

Happy Birthday Rana Daggubati: 'બાહુબલી'ના ભલ્લાલદેવ ઉર્ફે રાણા દગ્ગુબાતી જેણે સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા તે આજે તેના 38માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. અભિનેતાનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ ચેન્નાઈમાં થયો હતો. જો કે રાણા દગ્ગુબાતીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણા પાત્રો ભજવ્યા હતા, પરંતુ ચાહકો તેમને માત્ર ભલ્લાલદેવ તરીકે જ યાદ કરે છે. અભિનયની સાથે સાથે તે ફોટોગ્રાફી પણ સારી રીતે કરે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે અભિનેતાના જીવનમાં એક એવો સમયગાળો આવ્યો હતો જ્યારે તેની તબિયત બગડી હતી અને તેનો જીવ પણ જોખમમાં હતો.


Rana Daggubati B'Day: જ્યારે મોતના મુખમાંથી પાછો આવ્યો હતો રાણા દગ્ગુબાતી, નવું જીવન મળતા રડી પડેલો

બોલિવૂડ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો 

રાણા દગ્ગુબાતીએ વર્ષ 2010માં પોલિટિકલ થ્રિલર તેલુગુ ફિલ્મ 'લીડર'થી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેને 'બાહુબલી'થી પાન ઈન્ડિયામાં ઓળખ મળી હતી. આ ફિલ્મે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. તેલુગુ સિવાય અભિનેતાએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે 'ધ ગાઝી', 'દમ મારો દમ', 'યે જવાની હૈ દીવાની' અને 'બેબી' જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે. રાણાના પિતા ડી સુરેશ બાબુ તેલુગુ સિનેમાના દિગ્દર્શક છે.

જ્યારે રાણા દગ્ગુબાતી મૃત્યુમાંથી પાછો આવ્યો

રાણા દગ્ગુબાતીએ એક ચેટ શોમાં પોતાની બગડતી તબિયત અંગે ખુલાસો કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. અભિનેતાની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી જેમાં તે ખૂબ જ પાતળો દેખાઈ રહ્યો હતો. જો કે તે સમયે રાણા દગ્ગુબાતીએ તેમની ખરાબ તબિયત અંગે મૌન તોડ્યું ન હતું. રાણા દગ્ગુબાતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુના ચેટ શો 'સૈમજૈમ'માં પહોંચ્યો હતો. જ્યાં તેણે ખુલાસો કર્યો હતો કે તેની કિડની ફેલ થઈ ગઈ હતી. આ કારણે તેમને સ્ટ્રોકનું જોખમ 70 ટકા હતું, જ્યારે 30 ટકા મૃત્યુનું જોખમ હતું.


Rana Daggubati B'Day: જ્યારે મોતના મુખમાંથી પાછો આવ્યો હતો રાણા દગ્ગુબાતી, નવું જીવન મળતા રડી પડેલો

બર્થ ડે બોયે બીમારીને હરાવી દીધી 

આ સાથે તેણે આ ચેટ શોમાં કહ્યું હતું કે તેની બીમારી વિશે જાણ્યા પછી તે ખૂબ ડરી ગયો હતો. દરેક દિવસ તેના માટે ખૂબ જ મુશ્કેલ હતા.  પરંતુ રાહતની વાત એ છે કે રાણા દગ્ગુબાતી પોતાની બીમારીને હરાવીને ચાહકોમાં ફરી પાછો ફર્યો. હવે અભિનેતા સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે. વર્ષ 2020માં તેણે મુંબઈની પ્રખ્યાત ઈન્ટીરીયર ડિઝાઈનર મિહિકા બજાજ સાથે પણ લગ્ન કર્યા અને હવે તે ખુશહાલ જીવન જીવી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Bangladesh Premier League: મેદાનમાં કોચને આવ્યો હાર્ટ અટેક, સપોર્ટિંગ સ્ટાફે આપ્યું CPR, ન બચાવી શકાય જિંદગી
Bangladesh Premier League : મેદાનમાં કોચને આવ્યો હાર્ટ અટેક, સપોર્ટિંગ સ્ટાફે આપ્યું CPR, ન બચાવી શકાય જિંદગી
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
Embed widget