શોધખોળ કરો
મુન્નાભાઈમાં અરશદ વારસીનું પત્તુ કપાયું, સર્કિટના રોલમાં જોવા મળશે રણબીર કપૂર
1/3

સોશયલ મીડિયમાં વાતો ચાલી રહી છે કે સર્કિટના રોલમાં અરશદ વાર્સી સિવાય અન્ય કોઈ એક્ટરને ફેન પસંદ નહી કરે, પરંતુ રણબીરે જે રીતે સંજૂમાં એક્ટિંગ કરીને સૌને ચોંકાવી દિધા છે. એવામાં ફેન્સ સર્કિટના રોલમાં રણબીરને જોવા માટે ઉત્સુક છે.
2/3

રિપોર્ટ્સની જાણકારી મુજબ રાજકુમાર હિરાનીએ રણબીરને સંજય દત્ત સાથે કાસ્ટ કરવાની તૈયારીઓ કરી લીધી છે. ફિલ્મફેયરની રિપોર્ટ્સ મુજબ રણબીર મુન્નાભાઈ એમબીબીએસ 3માં જોવા મળશે. આ ફિલ્મમાં તે સંજય દત્તના મિત્ર સર્કિટની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં મુન્નાની સાથે સર્કિટના રોલને પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારે આ રોલમાં રણબીર કપૂર જોવા મળશે.
Published at : 19 Jul 2018 03:23 PM (IST)
View More





















