શોધખોળ કરો

'હર લડકી કે ઉપર કોઈ ના કોઈ હાથ સાફ કરને કી કોશિશ કરતા હૈ, ફિલ્મોમાં રેપ કર કે છોડ તો નહીં દેતે?'

1/6
 હું દુષ્કર્મ જેવા ગુનાને સાચી કહી રહી નથી. મારું કહેવાનું એટલું જ છે કે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર જ કેમ આંગળી ઉઠાવે છે. શું આ બધું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની બહાર બીજી ઓફિસમાં નથી થતું. સરોજ ખાને કહ્યું કે કાસ્ટિંગ કાઉચ કોઇ નવી વાત નથી. આ તો બાબા આદમ એટલે કે જૂના જમાનાથી ચાલતું આવ્યું છે.
હું દુષ્કર્મ જેવા ગુનાને સાચી કહી રહી નથી. મારું કહેવાનું એટલું જ છે કે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર જ કેમ આંગળી ઉઠાવે છે. શું આ બધું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની બહાર બીજી ઓફિસમાં નથી થતું. સરોજ ખાને કહ્યું કે કાસ્ટિંગ કાઉચ કોઇ નવી વાત નથી. આ તો બાબા આદમ એટલે કે જૂના જમાનાથી ચાલતું આવ્યું છે.
2/6
સરોજ ખાને કહ્યું કે દરેક છોકરીની ઉપર કોઇને કોઇ હાથ સાફ કરવાનો પ્રયત્ન કરે છે. સરકારના લોકો પણ કરે છે પછી લોકો ફિલ્મ જગતની પાછળ કેમ પડ્યાં છે. ફિલ્મ જગત કમ સે કમ રોટી તો આપે છે. દુષ્કર્મ કરીને છોડી તો નથી દેતાને. આ છોકરી ઉપર છે કે તે શું ઇચ્છે છે.
સરોજ ખાને કહ્યું કે દરેક છોકરીની ઉપર કોઇને કોઇ હાથ સાફ કરવાનો પ્રયત્ન કરે છે. સરકારના લોકો પણ કરે છે પછી લોકો ફિલ્મ જગતની પાછળ કેમ પડ્યાં છે. ફિલ્મ જગત કમ સે કમ રોટી તો આપે છે. દુષ્કર્મ કરીને છોડી તો નથી દેતાને. આ છોકરી ઉપર છે કે તે શું ઇચ્છે છે.
3/6
 આપને જણાવી દઇએ કે સરોજ ખાન મોટાભાગે પોતાના નિવેદનોને લઇ ચર્ચામાં રહે છે. સરોજ ખાનના આ નિવેદનથી એ તમામ અભિનેત્રીઓને કઠેડામાં ઉભી કરી દીધી છે જે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. સરોજ ખાનના મતે કાસ્ટિંગ કાઉચ થવા માટે આખરે છોકરીઓ જ દોષિત છે, કારણ કે કોઇપણ પરિસ્થિતિમાં તેણે આમ થવા દીધું.
આપને જણાવી દઇએ કે સરોજ ખાન મોટાભાગે પોતાના નિવેદનોને લઇ ચર્ચામાં રહે છે. સરોજ ખાનના આ નિવેદનથી એ તમામ અભિનેત્રીઓને કઠેડામાં ઉભી કરી દીધી છે જે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. સરોજ ખાનના મતે કાસ્ટિંગ કાઉચ થવા માટે આખરે છોકરીઓ જ દોષિત છે, કારણ કે કોઇપણ પરિસ્થિતિમાં તેણે આમ થવા દીધું.
4/6
મુંબઈઃ બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર સરોજ ખાને એક નિવેદને ભારે વિવાદ જગાવ્યો છે. કાસ્ટિંગ કાઉચને લઈને એક લવાલ પર તેણે કહ્યું હતું કે, આ બધુ દો બાબા આદમના જમાનથી ચાલી આવી રહ્યું છે. દરેક યુવતી પર કોઈને કોઈ હાથ સાફ કરવાનો પ્રયત્ન કરે છે. જોકે તેણે પોતાના નિવેદન પર માફી માગી લીધી હતી.
મુંબઈઃ બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર સરોજ ખાને એક નિવેદને ભારે વિવાદ જગાવ્યો છે. કાસ્ટિંગ કાઉચને લઈને એક લવાલ પર તેણે કહ્યું હતું કે, આ બધુ દો બાબા આદમના જમાનથી ચાલી આવી રહ્યું છે. દરેક યુવતી પર કોઈને કોઈ હાથ સાફ કરવાનો પ્રયત્ન કરે છે. જોકે તેણે પોતાના નિવેદન પર માફી માગી લીધી હતી.
5/6
 સરોજ ખાને ફિલ્મ ઉદ્યોગમાં કાસ્ટિંગ કાઉચ અને દુષ્કર્મ અંગે કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જો દુષ્કર્મ કે કાસ્ટિંગ કાઉચ હોય છે તો કામ પણ મળે છે. જેની સાથે ખોટું થયું છે તેને છોડી મુકવામાં નથી આવતા, પરંતુ તેને કામ આપવામાં આવે છે.
સરોજ ખાને ફિલ્મ ઉદ્યોગમાં કાસ્ટિંગ કાઉચ અને દુષ્કર્મ અંગે કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જો દુષ્કર્મ કે કાસ્ટિંગ કાઉચ હોય છે તો કામ પણ મળે છે. જેની સાથે ખોટું થયું છે તેને છોડી મુકવામાં નથી આવતા, પરંતુ તેને કામ આપવામાં આવે છે.
6/6
 પોતાના વિવાદસ્પદ નિવદેન અંગે સરોજ ખાને કહ્યું કે મેં શું ખોટું કહ્યું છે, જે સત્ય છે તે જ કહ્યું છે. મારી કહેલી વાતને લોકો ખોટી કહી રહ્યા છે તો શું કરી શકાય. મેં તો એટલું જ કહ્યું છે કે દરેક બિઝનેસમાં કાસ્ટિંગ કાઉચ હોય છે. હવે આ તો પોતાની ઉપર છે કે આપણે શું કરવા માંગીએ છીએ, શું નહીં.
પોતાના વિવાદસ્પદ નિવદેન અંગે સરોજ ખાને કહ્યું કે મેં શું ખોટું કહ્યું છે, જે સત્ય છે તે જ કહ્યું છે. મારી કહેલી વાતને લોકો ખોટી કહી રહ્યા છે તો શું કરી શકાય. મેં તો એટલું જ કહ્યું છે કે દરેક બિઝનેસમાં કાસ્ટિંગ કાઉચ હોય છે. હવે આ તો પોતાની ઉપર છે કે આપણે શું કરવા માંગીએ છીએ, શું નહીં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
Embed widget