શોધખોળ કરો
ફિલ્મ 'ઠાકરે' સાથે બીજી કોઇ ફિલ્મ રીલિઝ નહીં થવા દઇએ: શિવસેના
1/3

આ ફિલ્મના નિર્માતા સંજય રાઉતએ કહ્યું કે લોકારે પક્ષના વિચારને રાખી રહ્યાં નહોતા. તેમણે કહ્યું', આ શિવસેનાના કાર્યકર્તાના વ્યક્તિગત વિચાર હતાં. આ પક્ષના વિચાર નથી.'
2/3

જોકે પક્ષે સ્થાનીક નેતાની આ ધમકીથી પોતાને અલગ રાખ્યા છે. શિવસેનાથી સંબંધિત ફિલ્મ કર્મચારીઓના સંગઠન 'ચિત્રપટ' સેનાના સચિવ બાલા લોકારેએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે પક્ષ અન્ય ફિલ્મને 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા નહીં દઇએ. જો કોઇ પણ તે દિવસે ફિલ્મ રિલીઝ કરવાની કોશિશ કરશે તો તેનો જવાબ શિવ સેનાની સ્ટાઇલમાં આપવામાં આવશે.
Published at : 29 Dec 2018 08:09 AM (IST)
View More





















