શોધખોળ કરો

પુલવામા એટેક: બદલો લેવાની માંગ પર આ સિંગર ભડક્યો, કહ્યું- પોતે જાઓ અથવા બાળકોને સરહદ પર મોકલો

નવી દિલ્હી: પુલવામાં આતંકવાદી હુમલા બાદ દેશમાં આક્રોશ છે અને બદલાની માંગ ઉઠી રહી છે. એવામાં આતંકવાદીઓને સબક શીખાડવાની માંગ કરી રહેલા લોકોના આ ગુસ્સા પર સિંગર અને લેખક વિશાલ દદલાણીએ ટિપ્પણી કરી છે અને કહ્યું કે બદલો લેવાની માંગ કરવાવાળા ખુદ ત્યાં જાય અથવા તો પોતાના બાળકોને સરહદ પર મોકલે. વિશાલે એક તસ્વીર પોસ્ટ કરી બદલાની માંગ કરી રહેલા લોકોને આડે હાથ લીધા છે. તસવીરમાં લખ્યું છે કે, “જે લોકો હાલમાં સોશિયલ મીડિયા પર બદલો લેવાની માંગ કરી રહ્યા છે.  શા માટે ?, કારણ કે બદલો લેવા કોઈ બીજુ નહીં જાય, કોઈ બીજું મરવા જઈ રહ્યું છે બીજી વખત. જો કે તમારાથી આટલું પણ નથી થતું કે તમે રસ્તાઓ પર પેશાબ કરતા કે થુકવાથી, નિયમ તોડો છો, મહિલાઓને પરેશાન કરો છો. એટલુંજ નહીં જાતિ અને ધર્મના આધાર પર એક બીજાને નફરત કરો છો. અને વારંવાર ક્રિમિનલ્સ માટે વોટ કરો છો. પહેલા તમે તેના લાયક બનો કે બદલાની માંગ કરી શકો... કાં તો તમે પોતે જઇને બદલો લો. જે લોકોએ પોતાના સાથીઓને ગુમાવ્યા છે. તેઓ પોતાનું કામ તો કરતા રહેશે... તેમને તમારા રિમાઇન્ડરની જરૂર નથી.... ”
View this post on Instagram
 

#Truth. . Turned off the comments because of the appearance of manufactured hate-mongers who don't really care about our soldiers lives. It is my sincerest hope that all the armchair-heroes and politicians who want to send our soldiers into a war, find the courage to either go themselves or to send their children. . NOT WRITTEN BY ME. I ONLY SHARED THIS CUZ IT FELT TRUE AND RIGHT!

A post shared by VISHAL (@vishaldadlani) on

આ પોસ્ટમાં તસ્વીર શેર કરતા તેમણે લખ્યું કે, “ખરેખર, તમારી કમેંટ્સને બંધ કરી દો કારણ કે નફરત ફેલાવનારા લોકો જવાનોની શહીદીની વધારે પરવાહ નથી કરતા. હું દિલથી કહેવા માંગુ છું કે જે પણ લોકો અને નેતા આપણા જવાનોને યુદ્ધના મેદાન પર મોકલવામાં માંગે છે તેઓ પોતે જાય કાં તો પોતાના બાળકોને મોકલે, આ તસવીરમાં મે જે શેર કર્યું છે તે મે નથી લખ્યું નથી પણ મને આ સારુ અને સાચું લાગ્યું તેથી શેર કર્યું.” પુલવામા આતંકી હુમલોઃ ભારતની પાકિસ્તાન પર મોટી કાર્યવાહી, 200% વધારી કસ્ટમ ડ્યૂટી ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 40થી વધારે જવાનોના શહીદ થઈ ગયા હતા. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની ફિદાયીન હુમલાવરે 350 કિલોગ્રામ વિસ્ફોટકથી ભરેલા વાહનથી સીઆરપીએફના જવાનોની એક બસને ટક્કર મારી હતી અને હુમલાને અંજામ આપ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો, શ્રેયસ-કોહલીની અડધી સદી
IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો, શ્રેયસ-કોહલીની અડધી સદી
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
Embed widget