શોધખોળ કરો

પુલવામા એટેક: બદલો લેવાની માંગ પર આ સિંગર ભડક્યો, કહ્યું- પોતે જાઓ અથવા બાળકોને સરહદ પર મોકલો

નવી દિલ્હી: પુલવામાં આતંકવાદી હુમલા બાદ દેશમાં આક્રોશ છે અને બદલાની માંગ ઉઠી રહી છે. એવામાં આતંકવાદીઓને સબક શીખાડવાની માંગ કરી રહેલા લોકોના આ ગુસ્સા પર સિંગર અને લેખક વિશાલ દદલાણીએ ટિપ્પણી કરી છે અને કહ્યું કે બદલો લેવાની માંગ કરવાવાળા ખુદ ત્યાં જાય અથવા તો પોતાના બાળકોને સરહદ પર મોકલે. વિશાલે એક તસ્વીર પોસ્ટ કરી બદલાની માંગ કરી રહેલા લોકોને આડે હાથ લીધા છે. તસવીરમાં લખ્યું છે કે, “જે લોકો હાલમાં સોશિયલ મીડિયા પર બદલો લેવાની માંગ કરી રહ્યા છે.  શા માટે ?, કારણ કે બદલો લેવા કોઈ બીજુ નહીં જાય, કોઈ બીજું મરવા જઈ રહ્યું છે બીજી વખત. જો કે તમારાથી આટલું પણ નથી થતું કે તમે રસ્તાઓ પર પેશાબ કરતા કે થુકવાથી, નિયમ તોડો છો, મહિલાઓને પરેશાન કરો છો. એટલુંજ નહીં જાતિ અને ધર્મના આધાર પર એક બીજાને નફરત કરો છો. અને વારંવાર ક્રિમિનલ્સ માટે વોટ કરો છો. પહેલા તમે તેના લાયક બનો કે બદલાની માંગ કરી શકો... કાં તો તમે પોતે જઇને બદલો લો. જે લોકોએ પોતાના સાથીઓને ગુમાવ્યા છે. તેઓ પોતાનું કામ તો કરતા રહેશે... તેમને તમારા રિમાઇન્ડરની જરૂર નથી.... ”
View this post on Instagram
 

#Truth. . Turned off the comments because of the appearance of manufactured hate-mongers who don't really care about our soldiers lives. It is my sincerest hope that all the armchair-heroes and politicians who want to send our soldiers into a war, find the courage to either go themselves or to send their children. . NOT WRITTEN BY ME. I ONLY SHARED THIS CUZ IT FELT TRUE AND RIGHT!

A post shared by VISHAL (@vishaldadlani) on

આ પોસ્ટમાં તસ્વીર શેર કરતા તેમણે લખ્યું કે, “ખરેખર, તમારી કમેંટ્સને બંધ કરી દો કારણ કે નફરત ફેલાવનારા લોકો જવાનોની શહીદીની વધારે પરવાહ નથી કરતા. હું દિલથી કહેવા માંગુ છું કે જે પણ લોકો અને નેતા આપણા જવાનોને યુદ્ધના મેદાન પર મોકલવામાં માંગે છે તેઓ પોતે જાય કાં તો પોતાના બાળકોને મોકલે, આ તસવીરમાં મે જે શેર કર્યું છે તે મે નથી લખ્યું નથી પણ મને આ સારુ અને સાચું લાગ્યું તેથી શેર કર્યું.” પુલવામા આતંકી હુમલોઃ ભારતની પાકિસ્તાન પર મોટી કાર્યવાહી, 200% વધારી કસ્ટમ ડ્યૂટી ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 40થી વધારે જવાનોના શહીદ થઈ ગયા હતા. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની ફિદાયીન હુમલાવરે 350 કિલોગ્રામ વિસ્ફોટકથી ભરેલા વાહનથી સીઆરપીએફના જવાનોની એક બસને ટક્કર મારી હતી અને હુમલાને અંજામ આપ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: વેનેઝુએલામાં ભયંકર ભૂકંપના 2 આંચકા, 45 સેકેન્ડના ઘરતીકંપે સર્જી ભીષણ તબાહી
Earthquake: વેનેઝુએલામાં ભયંકર ભૂકંપના 2 આંચકા, 45 સેકેન્ડના ઘરતીકંપે સર્જી ભીષણ તબાહી
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોહીનો કાળો કારોબાર
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કેમ આવ્યો ગુસ્સો
Hun To Bolish : હું તો બોલીશ : કોચિંગ ક્લાસમાં જીવનું જોખમ
Gujarat Rain Breaking News : ગુજરાતના 9 તાલુકામાં ધોધમાર વરસાદ, સાગબારામાં 3.27 ઇંચ વરસાદ
Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: વેનેઝુએલામાં ભયંકર ભૂકંપના 2 આંચકા, 45 સેકેન્ડના ઘરતીકંપે સર્જી ભીષણ તબાહી
Earthquake: વેનેઝુએલામાં ભયંકર ભૂકંપના 2 આંચકા, 45 સેકેન્ડના ઘરતીકંપે સર્જી ભીષણ તબાહી
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
Embed widget