શોધખોળ કરો

પુલવામા એટેક: બદલો લેવાની માંગ પર આ સિંગર ભડક્યો, કહ્યું- પોતે જાઓ અથવા બાળકોને સરહદ પર મોકલો

નવી દિલ્હી: પુલવામાં આતંકવાદી હુમલા બાદ દેશમાં આક્રોશ છે અને બદલાની માંગ ઉઠી રહી છે. એવામાં આતંકવાદીઓને સબક શીખાડવાની માંગ કરી રહેલા લોકોના આ ગુસ્સા પર સિંગર અને લેખક વિશાલ દદલાણીએ ટિપ્પણી કરી છે અને કહ્યું કે બદલો લેવાની માંગ કરવાવાળા ખુદ ત્યાં જાય અથવા તો પોતાના બાળકોને સરહદ પર મોકલે. વિશાલે એક તસ્વીર પોસ્ટ કરી બદલાની માંગ કરી રહેલા લોકોને આડે હાથ લીધા છે. તસવીરમાં લખ્યું છે કે, “જે લોકો હાલમાં સોશિયલ મીડિયા પર બદલો લેવાની માંગ કરી રહ્યા છે.  શા માટે ?, કારણ કે બદલો લેવા કોઈ બીજુ નહીં જાય, કોઈ બીજું મરવા જઈ રહ્યું છે બીજી વખત. જો કે તમારાથી આટલું પણ નથી થતું કે તમે રસ્તાઓ પર પેશાબ કરતા કે થુકવાથી, નિયમ તોડો છો, મહિલાઓને પરેશાન કરો છો. એટલુંજ નહીં જાતિ અને ધર્મના આધાર પર એક બીજાને નફરત કરો છો. અને વારંવાર ક્રિમિનલ્સ માટે વોટ કરો છો. પહેલા તમે તેના લાયક બનો કે બદલાની માંગ કરી શકો... કાં તો તમે પોતે જઇને બદલો લો. જે લોકોએ પોતાના સાથીઓને ગુમાવ્યા છે. તેઓ પોતાનું કામ તો કરતા રહેશે... તેમને તમારા રિમાઇન્ડરની જરૂર નથી.... ”
View this post on Instagram
 

#Truth. . Turned off the comments because of the appearance of manufactured hate-mongers who don't really care about our soldiers lives. It is my sincerest hope that all the armchair-heroes and politicians who want to send our soldiers into a war, find the courage to either go themselves or to send their children. . NOT WRITTEN BY ME. I ONLY SHARED THIS CUZ IT FELT TRUE AND RIGHT!

A post shared by VISHAL (@vishaldadlani) on

આ પોસ્ટમાં તસ્વીર શેર કરતા તેમણે લખ્યું કે, “ખરેખર, તમારી કમેંટ્સને બંધ કરી દો કારણ કે નફરત ફેલાવનારા લોકો જવાનોની શહીદીની વધારે પરવાહ નથી કરતા. હું દિલથી કહેવા માંગુ છું કે જે પણ લોકો અને નેતા આપણા જવાનોને યુદ્ધના મેદાન પર મોકલવામાં માંગે છે તેઓ પોતે જાય કાં તો પોતાના બાળકોને મોકલે, આ તસવીરમાં મે જે શેર કર્યું છે તે મે નથી લખ્યું નથી પણ મને આ સારુ અને સાચું લાગ્યું તેથી શેર કર્યું.” પુલવામા આતંકી હુમલોઃ ભારતની પાકિસ્તાન પર મોટી કાર્યવાહી, 200% વધારી કસ્ટમ ડ્યૂટી ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 40થી વધારે જવાનોના શહીદ થઈ ગયા હતા. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની ફિદાયીન હુમલાવરે 350 કિલોગ્રામ વિસ્ફોટકથી ભરેલા વાહનથી સીઆરપીએફના જવાનોની એક બસને ટક્કર મારી હતી અને હુમલાને અંજામ આપ્યો હતો.

ટોપ સ્ટોરી

Gujarat Rain Update Live: વહેલી સવારથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં થઈ મેઘ મહેર
Gujarat Rain Update Live: વહેલી સવારથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં થઈ મેઘ મહેર
અમદાવાદમાં ધોળા દિવસે છવાયો અંધારપટ, ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી
અમદાવાદમાં ધોળા દિવસે છવાયો અંધારપટ, ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી
આગામી 3 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: જૂનાગઢ, વડોદરા, મહેસાણા, નવસારી અને પંચમહાલમાં વરસાદ શરુ
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: જૂનાગઢ, વડોદરા, મહેસાણા, નવસારી અને પંચમહાલમાં વરસાદ શરુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update Live: વહેલી સવારથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં થઈ મેઘ મહેર
Gujarat Rain Update Live: વહેલી સવારથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં થઈ મેઘ મહેર
અમદાવાદમાં ધોળા દિવસે છવાયો અંધારપટ, ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી
અમદાવાદમાં ધોળા દિવસે છવાયો અંધારપટ, ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી
આગામી 3 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: જૂનાગઢ, વડોદરા, મહેસાણા, નવસારી અને પંચમહાલમાં વરસાદ શરુ
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: જૂનાગઢ, વડોદરા, મહેસાણા, નવસારી અને પંચમહાલમાં વરસાદ શરુ
ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક બેટિંગ: 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 4.45 ઈંચ ખાબક્યો
ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક બેટિંગ: 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 4.45 ઈંચ ખાબક્યો
Manipur: મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્રવાદી હુમલામાં બે મહિલાઓ સહિત 4 ના મોત
Manipur: મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્રવાદી હુમલામાં બે મહિલાઓ સહિત 4 ના મોત
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
એશિયા કપ જીતવા છતાં ભારતે કેમ ન સ્વીકારી ટ્રોફી, કેમ થયું પાકિસ્તાનનું જાહેરમાં અપમાન?
એશિયા કપ જીતવા છતાં ભારતે કેમ ન સ્વીકારી ટ્રોફી, કેમ થયું પાકિસ્તાનનું જાહેરમાં અપમાન?
Embed widget