શોધખોળ કરો

તનુશ્રીએ આ એક્ટ્રેસ પર અધધ 10 કરોડ રૂપિયાનો માનહાનીનો દાવો કર્યો

1/4
 તનુશ્રીએ આ ગીતનું શુટિંગ અધવચ્ચે જ છોડી દીધું હતું. ત્યાર બાદ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યનો મારા પર ફોન આવ્યો હતો. તેમણે મને બસ એટલું જ કહ્યું કે, તુ ખાલી સેટ પર આવ, ગીત પુરૂ કરવાનું છે. ત્યાર બાદ હું તરત જ સેટ પર આવી ગઈ હતી. આ ઘટના વિશે વાત કરતાં સમયે રાખી સાવંતે તનુશ્રીને લઈને ઘણીવાર અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો.
તનુશ્રીએ આ ગીતનું શુટિંગ અધવચ્ચે જ છોડી દીધું હતું. ત્યાર બાદ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યનો મારા પર ફોન આવ્યો હતો. તેમણે મને બસ એટલું જ કહ્યું કે, તુ ખાલી સેટ પર આવ, ગીત પુરૂ કરવાનું છે. ત્યાર બાદ હું તરત જ સેટ પર આવી ગઈ હતી. આ ઘટના વિશે વાત કરતાં સમયે રાખી સાવંતે તનુશ્રીને લઈને ઘણીવાર અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો.
2/4
 પોતાના વિરૂદ્ધ કરવામાં આવેલી નિવેદનબાજી અને રાખી સાવંતના નિવેદનથી ભડકી ઉઠેલ તનુશ્રીએ રાખી વિરૂદ્ધ માનહાનીનો કેસ નોંધાવ્યો છે. તનુશ્રીએ રાખી સાવંત વિરૂદ્ધ રૂપિયા 10 કરોડનો માનહાનીનો દાવો માંડ્યો છે. રાખીએ કહ્યું હતું કે, તનુશ્રી ડ્રગ્સ લઈને પોતાની વાનમાં સુતી હતી ત્યારે ગણેશ આચાર્યના કહેવાથી મેં ગીતનું શુટિંગ પુરૂ કર્યું હતું.
પોતાના વિરૂદ્ધ કરવામાં આવેલી નિવેદનબાજી અને રાખી સાવંતના નિવેદનથી ભડકી ઉઠેલ તનુશ્રીએ રાખી વિરૂદ્ધ માનહાનીનો કેસ નોંધાવ્યો છે. તનુશ્રીએ રાખી સાવંત વિરૂદ્ધ રૂપિયા 10 કરોડનો માનહાનીનો દાવો માંડ્યો છે. રાખીએ કહ્યું હતું કે, તનુશ્રી ડ્રગ્સ લઈને પોતાની વાનમાં સુતી હતી ત્યારે ગણેશ આચાર્યના કહેવાથી મેં ગીતનું શુટિંગ પુરૂ કર્યું હતું.
3/4
 રાખી સાવંતે તનુશ્રી દત્તાને ડ્રગની બંધાણી ગણાવી હતી. આટલુ જ નહીં રાખીએ તનુશ્રીને લઈને અનેક વાતો કહી હતી. આ વીડિયો મીડિયો વાયરલ પણ થયો હતો. હવે તેને લઈને જ તનુશ્રીએ રાખી સાવંત વિરૂદ્ધ માનહાનીનો કેસ નોંધાવ્યો છે.
રાખી સાવંતે તનુશ્રી દત્તાને ડ્રગની બંધાણી ગણાવી હતી. આટલુ જ નહીં રાખીએ તનુશ્રીને લઈને અનેક વાતો કહી હતી. આ વીડિયો મીડિયો વાયરલ પણ થયો હતો. હવે તેને લઈને જ તનુશ્રીએ રાખી સાવંત વિરૂદ્ધ માનહાનીનો કેસ નોંધાવ્યો છે.
4/4
નવી દિલ્હી: તનુશ્રી દત્તાએ #MeToo કેમ્પેઈંગ હેઠળ નાના પાટેકર પર છેડતીનો આક્ષેપ કર્યો હતો. હવે તનુશ્રીએ તેના વિશે કહેવાયેલી ટિપ્પણી પર રાખી સાવંત વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો છે.
નવી દિલ્હી: તનુશ્રી દત્તાએ #MeToo કેમ્પેઈંગ હેઠળ નાના પાટેકર પર છેડતીનો આક્ષેપ કર્યો હતો. હવે તનુશ્રીએ તેના વિશે કહેવાયેલી ટિપ્પણી પર રાખી સાવંત વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget