શોધખોળ કરો
'તારક મહેતા.....’માં આવશે ટ્વિસ્ટ, પત્રકાર પોપટલાલનાં થશે લગ્ન, જાણો વિગત
1/3

શોમાં દયાભાભીનું પાત્ર હાલ પૂરતું લાવવામાં આવશે નહીં. તેને બદલે અન્ય નવાં પાત્રો પર ફોકસ કરવામાં આવશે. સિરિયલમાં માર્ચ-એપ્રિલ, 2019 સુધીમાં બે નવાં પાત્રો લોન્ચ કરવામાં આવશે. તેમાં પહેલું પાત્ર પત્રકાર પોપટલાલની પત્ની તરીકે આવશે. એટલે કે સિરિયલમાં ફાઈનલી પોપટલાલનાં લગ્ન થતાં બતાવવામાં આવશે.
2/3

આ સિવાય અન્ય એક મહત્ત્વનું પાત્ર પણ સિરિયલમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે સીરિયલમાં પત્રકાર પોપટલાલના ઘણીવાર લગ્ન થતાં થતાં અટક્યાં છે.
Published at : 22 Jan 2019 10:02 PM (IST)
View More





















