શોધખોળ કરો

આખરે એવું તે શું બોલી ગઈ ભારતી સિંહ કે હવે હાથ જોડીને માગી રહી છે માફી

જાણીતી કોમેડિયન ભારતી સિંહ તેના ફની અંદાજ માટે જાણીતી છે. પરંતુ આ વખતે તેને મજાક કરવી ભારે પડી ગઈ છે. દાઢી અને મૂછ પર કરેલી કોમેન્ટ પર હવે લોકોનો આક્રોશ વધી રહ્યો છે.

Bharti Singh: જાણીતી કોમેડિયન ભારતી સિંહ તેના ફની અંદાજ માટે જાણીતી છે. પરંતુ આ વખતે તેને મજાક કરવી ભારે પડી ગઈ છે. દાઢી અને મૂછ પર કરેલી કોમેન્ટ પર હવે લોકોનો આક્રોશ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ભારતી સિંહ સામે લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે. આખરે વિરોધ વધતા ભારતી સિંહએ એક વીડિયો જારી કરી માફી માગી છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

શું હતી ઘટના?
હકિકતમાં ભારતી સિંહનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમા તે જેસ્મિન ભસીન સાથે વાત રી રહી છે. આ વીડિયોમાં તે દાઢી અને મૂંછને લઈને મજાક કરી રહી છે. ભારતી કહે છે કે દૂધ પીધા બાદ દાઢીને મોઢામાં નાખવાથી સેવઈયાનો ટેસ્ટ આવે છે. આ ઉપરાંત ભારતી સિંહએ એમ પણ કહ્યું કે, તેમની કેટલીક બહેનપણીઓ છે જે લગ્ન બાદ દાઢીમાંથી જીવાત કાઢવામાં બીજી છે. જો કે શીખ સમાજને આ મજાક પસંદ ન આવી અને હવે તેમણે ભારતી સિંહ સામે મોરચો ખોલી દીધો છે.

મે કોઈ સમાજનું નામ લીધુ નથી
હવે આ મામલે ભારતી સિંહએ માફી માગી છે. તેમણે વીડિયો શેર કરતી વખતે કહ્યું કે, એક-બે દિવસથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયો મને પણ મોકલવામાં આવ્યો છે અને મેસેજ પણ કરવામાં આવ્યો છે કે, મે દાઢી-મૂછની મજાક ઉડાવી છે. હું છેલ્લા બે દિવસથી વીડિયો જોઈ રહી છું. હું અપીલ કરુ છુ કે તે પણ વીડિયો જુઓ. મે કોઈ પણ ધર્મ કે કાસ્ટ વિશે વાત નથી કરી કે આ ધર્મના લોકો દાઢી રાખે છે. મે એમ પણ નથી કહ્યું કે પંજાબના લોકો દાઢી રાખે છે અથવા દાઢી મૂછ રાખવાથી આ પ્રોબ્લેમ થાય છે.

ભારતી સિંહે આગળ કહ્યું, હું મારા મિત્ર સાથે કોમેડી કરતી હતી કે આજકાલ લોકો દાઢી અને મૂછ રાખે છે. પરંતુ મારા આ શબ્દોથી જો કોઈ ધર્મ કે જાતિના લોકોને ઠેસ પહોંચી હોય તો હું હાથ જોડીને માફી માંગુ છું. હું પોતે પંજાબી છું અને મારો જન્મ અમૃતસરમાં થયો હતો. હું પંજાબનું ગૌરવ જાળવી રાખીશ અને મને પંજાબી હોવાનો ગર્વ છે. આ વીડિયોને શેર કરતા કોમેડિયને કેપ્શનમાં લખ્યું, હું કોમેડી કરું છું. લોકોને ખુશ કરવા ન કે કોઈનું દિલ દુભાવવા. જો મારાથી કોઈ વાતનું દુઃખ થયું હોય તો મને તમારી બહેન સમજીને માફ કરજો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Family Tree:  ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
Dharmendra Family Tree: ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
Advertisement

વિડિઓઝ

Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ
Protest agasint Jignesh Mevani: જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ, લોકો સડક પર ઉતર્યો
Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Family Tree:  ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
Dharmendra Family Tree: ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
રાજકારણમાં 5 વર્ષ વિતાવ્યાં બાદ  ધર્મેન્દ્રએ  કેમ વ્યક્ત કર્યો હતો અફસોસ
રાજકારણમાં 5 વર્ષ વિતાવ્યાં બાદ ધર્મેન્દ્રએ કેમ વ્યક્ત કર્યો હતો અફસોસ
Dharmendra Net Worth: કેટલી સંપત્તિના માલિક હતા ધર્મેન્દ્ર? , ફાર્મહાઉસમાં પહેલી પત્ની સાથે રહેતા હતા એક્ટર
Dharmendra Net Worth: કેટલી સંપત્તિના માલિક હતા ધર્મેન્દ્ર? , ફાર્મહાઉસમાં પહેલી પત્ની સાથે રહેતા હતા એક્ટર
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Embed widget