શોધખોળ કરો
'સાસુની કચકચ અને માવડિયા અભિષેકથી કંટાળેલી ઐશ લેશે ડિવોર્સ', આ અહેવાલ સામે જુનિયર બચ્ચને આપી શું પ્રતિક્રિયા?
1/6

તેમણે કહ્યું હતું કે તેઓ અમિતાભ-જયાને મળ્યાં તે પહેલેથી જ બંને અલગ-અલગ ઘરમાં રહે છે. એક પ્રતિક્ષામાં રહે છે, જ્યારે બીજી વ્યક્તિ જનકમાં રહે છે. એ સમયે અમરસિંહે સ્પષ્ટતા કરી હતી કે ઐશ્વર્યા અને જયા વચ્ચેના સંબંધોમાં જે પણ ખટાશ આવી તેના માટે તે જવાબદાર નથી.
2/6

આમ, અભિષેક હંમેશા પોતાના સંબંધોની સ્પષ્ટતા કરી દેતો હોય છે પણ આ વખતે હજી સુધી તેણે કોઈ જ પ્રકારનું નિવેદન નોંધાવ્યું નથી. એક સમયના બચ્ચનપરિવારના ખાસ નેતા અમરસિંહે દાવો કર્યો હતો કે અમિતાભ બચ્ચન તથા જયા વર્ષોથી અલગ-અલગ ઘરમાં રહે છે. આટલું જ નહીં જયા બચ્ચન તથા ઐશ્વર્યા રાયના સંબંધો પણ સારા નથી.
Published at : 29 May 2017 10:58 AM (IST)
View More























