શોધખોળ કરો

આવનારા iPhoneમાંથી ગાયબ થઈ જશે આ ચાર ફીચર્સ!

1/5
મીડિયા અહેવાલ અનુસાર એપલ લાઇટિંગ પોર્ટ પણ દૂર કરી શકે છે. આ પોર્ટની જગ્યાએ કંપની યૂએસબી ટાઈપ સી બેન્ડવેગન તરફ વધારે ભાર આપી શકે છે. જોકે આ મામલે કંપનીએ સત્તાવાર કોઈ જાણકારી આપી નથી.
મીડિયા અહેવાલ અનુસાર એપલ લાઇટિંગ પોર્ટ પણ દૂર કરી શકે છે. આ પોર્ટની જગ્યાએ કંપની યૂએસબી ટાઈપ સી બેન્ડવેગન તરફ વધારે ભાર આપી શકે છે. જોકે આ મામલે કંપનીએ સત્તાવાર કોઈ જાણકારી આપી નથી.
2/5
ગયા વર્ષે લોન્ચ થયેલ આઈફોન એક્સમાં ટોપ અનો બોટમ બેઝલ નહોતી. આ વર્ષે પણ લોન્ચ થનાર આઈફોનમાં બેઝલ નહીં હોય. જેથી યુઝર્શ વધારે મોટી સ્ક્રીન પર વીડિયો જોઈ શકે.
ગયા વર્ષે લોન્ચ થયેલ આઈફોન એક્સમાં ટોપ અનો બોટમ બેઝલ નહોતી. આ વર્ષે પણ લોન્ચ થનાર આઈફોનમાં બેઝલ નહીં હોય. જેથી યુઝર્શ વધારે મોટી સ્ક્રીન પર વીડિયો જોઈ શકે.
3/5
આગામી આઈફોનમાં કદાચ હોટ બટન પણ જોવા નહીં મળે. આ એવું બીજુ ફીચર છે જેને ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલ આઈફોન એક્સમાંથી કંપનીએ હટાવી દીધું હતું. જોકે અન્ય આઈફોનમાં હોમ બટન આપવામાં આવ્યું હતું.
આગામી આઈફોનમાં કદાચ હોટ બટન પણ જોવા નહીં મળે. આ એવું બીજુ ફીચર છે જેને ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલ આઈફોન એક્સમાંથી કંપનીએ હટાવી દીધું હતું. જોકે અન્ય આઈફોનમાં હોમ બટન આપવામાં આવ્યું હતું.
4/5
 કહેવાય છે કે કંપનીના 2018માં લોન્ચ થનારા આઈફોનમાં ટચ આઈડી ફીચર નહીં હોય. ટચ આઈડીને ફેસ આઈડી સાથે રિપ્લેસ કરવામાં આવશે. ગયા વર્ષે આઈફોન એક્સમાંથી કંપનીએ આ ફીચર દૂર કર્યું હતું.
કહેવાય છે કે કંપનીના 2018માં લોન્ચ થનારા આઈફોનમાં ટચ આઈડી ફીચર નહીં હોય. ટચ આઈડીને ફેસ આઈડી સાથે રિપ્લેસ કરવામાં આવશે. ગયા વર્ષે આઈફોન એક્સમાંથી કંપનીએ આ ફીચર દૂર કર્યું હતું.
5/5
નવી દિલ્હીઃ એપલ હંમેશાથી જ પોતાના સોફ્ટવેર અને હાર્ડવેરમાં નવા ફીચર્સ એડ કરીને સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝમાં એક નવું બેન્ચમાર્ક સેટ કરતી રહી છે. આવતીકાલ એટલે કે 12 સપ્ટેમ્બરે પોતાની વાર્ષિક ઈવેન્ટમાં કંપની નવો આઈફોન લોન્ચ કરવા જઈ રહી છે. અહેવાલ છે કે કંપની આ વખતે પોતાના આઈફોનમાં કેટલાક ફીચર્સ હટાવી શકે છે. આગળ વાંચો કંપની એવા ક્યા 4 ફીચર્સ છે જેને આઈફોનમાં હટાવી શકે છે.
નવી દિલ્હીઃ એપલ હંમેશાથી જ પોતાના સોફ્ટવેર અને હાર્ડવેરમાં નવા ફીચર્સ એડ કરીને સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝમાં એક નવું બેન્ચમાર્ક સેટ કરતી રહી છે. આવતીકાલ એટલે કે 12 સપ્ટેમ્બરે પોતાની વાર્ષિક ઈવેન્ટમાં કંપની નવો આઈફોન લોન્ચ કરવા જઈ રહી છે. અહેવાલ છે કે કંપની આ વખતે પોતાના આઈફોનમાં કેટલાક ફીચર્સ હટાવી શકે છે. આગળ વાંચો કંપની એવા ક્યા 4 ફીચર્સ છે જેને આઈફોનમાં હટાવી શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
શું છે Dual Chip ટેકનોલોજી? જાણો કેવી રીતે આનાથી બદલાઈ જશે તમારો આખો સ્માર્ટફોન
શું છે Dual Chip ટેકનોલોજી? જાણો કેવી રીતે આનાથી બદલાઈ જશે તમારો આખો સ્માર્ટફોન
iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 
iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 

વિડિઓઝ

Narmada Tribal Protest : સાગબારા જંગલની જમીન ખેડાણ મુદ્દે સતત 22મા દિવસે ધરણા યથાવત
Mann Ki Baat : વડાપ્રધાન મોદીએ આજે મન કી બાતમાં શું કરી વાત?
Nepal Flood Update : નેપાળ હોનારતમાં 2500થી વધુ લોકો સંપર્ક વિહોણા
LRD Recruitment : ગુજરાતમાં '112 જનરક્ષક' માટે 3 હજાર LRD જવાનોની કરાશે ભરતી
Gujarat Rain Forecast : સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET PG ની પરીક્ષા, રાજકોટમાં પ્રવેશ આપવાની ના પાડતા વિદ્યાર્થિનીની માતા બેભાન
આજે રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET PG ની પરીક્ષા, રાજકોટમાં પ્રવેશ આપવાની ના પાડતા વિદ્યાર્થિનીની માતા બેભાન
Nepal Tunnel Rescue: નેપાળમાં 573 મજૂરો ટનલમાં ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગ્યા 15 હેલિકોપ્ટર
Nepal Tunnel Rescue: નેપાળમાં 573 મજૂરો ટનલમાં ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગ્યા 15 હેલિકોપ્ટર
મોરબીમાં ભાજપ હોદ્દેદારની આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, વ્યાજખોરોના ત્રાસથી ખાધો ફાંસો
મોરબીમાં ભાજપ હોદ્દેદારની આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, વ્યાજખોરોના ત્રાસથી ખાધો ફાંસો
'ભારતમાંથી મુસ્લિમોને બહાર કાઢવા હિન્દુત્વ નથી','ધર્મ અલગ હોઈ શકે, પરંતુ માનવતા એક'- ન્યૂયોર્કમાં બોલ્યા મોહન ભાગવત
'ભારતમાંથી મુસ્લિમોને બહાર કાઢવા હિન્દુત્વ નથી','ધર્મ અલગ હોઈ શકે, પરંતુ માનવતા એક'- ન્યૂયોર્કમાં બોલ્યા મોહન ભાગવત
Nepal Flood Update : નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, મોતનો આંકડો પહોંચ્યો 674ને પાર, બે હજારથી વધુ ગુમ
Nepal Flood Update : નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, મોતનો આંકડો પહોંચ્યો 674ને પાર, બે હજારથી વધુ ગુમ
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
Womens Asia Cup 2026: આજે એશિયા કપમાં ભારતની પ્રથમ મેચ, ઇતિહાસ રચવા ઉતરશે ટીમ ઇન્ડિયા
Womens Asia Cup 2026: આજે એશિયા કપમાં ભારતની પ્રથમ મેચ, ઇતિહાસ રચવા ઉતરશે ટીમ ઇન્ડિયા
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
Embed widget