શોધખોળ કરો

Nokia 7.1 ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

1/5
  નવી દિલ્હી: નોકિયાએ પોતાનો નવો સ્માર્ટફોન Nokia 7.1 ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનનો સેલ 7 ડિસેમ્બરથી શરૂ થશે.
નવી દિલ્હી: નોકિયાએ પોતાનો નવો સ્માર્ટફોન Nokia 7.1 ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનનો સેલ 7 ડિસેમ્બરથી શરૂ થશે.
2/5
 કેમેરાની વાત કરીએ તો સેલ્ફી કેમેરા 8 મેગાપિક્સલ જ્યારે રિયર કેમેરા 12 MP અને 5MPનો આપવામાં આવ્યો છે.
કેમેરાની વાત કરીએ તો સેલ્ફી કેમેરા 8 મેગાપિક્સલ જ્યારે રિયર કેમેરા 12 MP અને 5MPનો આપવામાં આવ્યો છે.
3/5
 આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્પેનડ્રેગન 636 SoC મોબાઈલ પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોકિયા 7.1 એન્ડ્રોઇડ 9.0 પાઈ અપડેટ પર ચાલશે. જે એન્ડ્રઈડ વન સર્ટિફાઇડ ડિવાઇઝ છે. આ ફોનની કિંમત 19,999 રૂપિયા છે.
આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્પેનડ્રેગન 636 SoC મોબાઈલ પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોકિયા 7.1 એન્ડ્રોઇડ 9.0 પાઈ અપડેટ પર ચાલશે. જે એન્ડ્રઈડ વન સર્ટિફાઇડ ડિવાઇઝ છે. આ ફોનની કિંમત 19,999 રૂપિયા છે.
4/5
 આ નવા સ્માર્ટફોનમાં 5.84 ઇંચ ફુલ એચડી+પ્યોરવ્યૂ નોચ ડિસ્મ્પ્લે આપવામાં આવી છે જે HDR10કન્ટેન્ટ સાથે આવે છે. HDR કંન્ટેન્ટની મદદથી યૂટ્યૂબ, એમેઝોન પ્રાઇમ વીડિયો અને નેટફ્લિક્સના કંન્ટેન્ટ જોઈ શકાય છે.
આ નવા સ્માર્ટફોનમાં 5.84 ઇંચ ફુલ એચડી+પ્યોરવ્યૂ નોચ ડિસ્મ્પ્લે આપવામાં આવી છે જે HDR10કન્ટેન્ટ સાથે આવે છે. HDR કંન્ટેન્ટની મદદથી યૂટ્યૂબ, એમેઝોન પ્રાઇમ વીડિયો અને નેટફ્લિક્સના કંન્ટેન્ટ જોઈ શકાય છે.
5/5
 ડિવાઇસમાં ફાસ્ટ ચાર્ચિંગનો સોપર્ટ આપવામાં આવ્યો છે. બેટરી 3060 mAh આપવામાં આવી છે. યૂએસબી ટાઈપ સી કનેક્ટિવિટી, ડ્યૂઅલ કેમેરા સેટઅપ, 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે.
ડિવાઇસમાં ફાસ્ટ ચાર્ચિંગનો સોપર્ટ આપવામાં આવ્યો છે. બેટરી 3060 mAh આપવામાં આવી છે. યૂએસબી ટાઈપ સી કનેક્ટિવિટી, ડ્યૂઅલ કેમેરા સેટઅપ, 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget