શોધખોળ કરો

હવે WhatsAppમાં પણ જોવા મળશે જાહેરાત, કંપની કરી ચૂકી છે તૈયારી!

1/5
હાલમાં એ સ્પષ્ટ નથી કે વોટ્સએપમાં ક્યારથી એડ જોવા મળશે અને કંપનીએ પણ આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી. એ પણ જોવાનું રહેશે કે, એડ ક્યાં ક્યાં આપવામાં આવસે અને તેના પર યૂઝર્સની શું પ્રતિક્રિયા આવે છે.
હાલમાં એ સ્પષ્ટ નથી કે વોટ્સએપમાં ક્યારથી એડ જોવા મળશે અને કંપનીએ પણ આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી. એ પણ જોવાનું રહેશે કે, એડ ક્યાં ક્યાં આપવામાં આવસે અને તેના પર યૂઝર્સની શું પ્રતિક્રિયા આવે છે.
2/5
તેને તમે વોટ્સએપમાં જાહેરાતની શરૂઆત કહી શકો છો. પરંતુ કંપની અહીં સુધી જ નહીં અટકે અને નવી નવી રીતે વોટ્સએપમાં એડ આપી શકે છે. કારણ કે વોટ્સએપના બન્ને સ્થાપકોએ કંપની એટલા માટે જ છોડી કે માર્ક ઝકરબર્ગ વોટ્સએપથી કમાણી કરા માગતા હતા અને બ્રિએન એક્ટન અને જેન કુમનું માનવું હતું કે વોટ્સએપ એડ ફ્રી રહેવું જોઈએ. તમને યાદ હશે કે વોટ્સએપ યૂઝ કરવા માટે સબ્સક્રિપ્શન સર્વિસ શરૂ થઈ હતી, પરંતુ બાદમાં તે બંધ કરવામાં આવી. તેનું કારણ વોટ્સએપના સ્થાપક કહેવાય ચે, કારણ કે તેમને વોટ્સએપના મોડલ સાથે છેડછાડ પસંદ ન હતી.
તેને તમે વોટ્સએપમાં જાહેરાતની શરૂઆત કહી શકો છો. પરંતુ કંપની અહીં સુધી જ નહીં અટકે અને નવી નવી રીતે વોટ્સએપમાં એડ આપી શકે છે. કારણ કે વોટ્સએપના બન્ને સ્થાપકોએ કંપની એટલા માટે જ છોડી કે માર્ક ઝકરબર્ગ વોટ્સએપથી કમાણી કરા માગતા હતા અને બ્રિએન એક્ટન અને જેન કુમનું માનવું હતું કે વોટ્સએપ એડ ફ્રી રહેવું જોઈએ. તમને યાદ હશે કે વોટ્સએપ યૂઝ કરવા માટે સબ્સક્રિપ્શન સર્વિસ શરૂ થઈ હતી, પરંતુ બાદમાં તે બંધ કરવામાં આવી. તેનું કારણ વોટ્સએપના સ્થાપક કહેવાય ચે, કારણ કે તેમને વોટ્સએપના મોડલ સાથે છેડછાડ પસંદ ન હતી.
3/5
 WABetainforના અહેવાલ અનુસાર કંપની પહેલેથી જ જાહેરાત આપવાની તૈયારી કરી રહી છે. ફેસબુકે જ્યારે તેને ખરીદ્યું હતું તેના થોડા વર્ષ બાદથી વોટ્સએપના સ્થાપક અને ફેસબુકના મેનેજમેન્ટની વચ્ચે તણાવ વધતો ગયો કે તેને મોનેટાઈઝ કરવામાં આવે કે નહીં. જોકે વોટ્સએપના સ્થાપકે કંપની છોડી દીધી છે.
WABetainforના અહેવાલ અનુસાર કંપની પહેલેથી જ જાહેરાત આપવાની તૈયારી કરી રહી છે. ફેસબુકે જ્યારે તેને ખરીદ્યું હતું તેના થોડા વર્ષ બાદથી વોટ્સએપના સ્થાપક અને ફેસબુકના મેનેજમેન્ટની વચ્ચે તણાવ વધતો ગયો કે તેને મોનેટાઈઝ કરવામાં આવે કે નહીં. જોકે વોટ્સએપના સ્થાપકે કંપની છોડી દીધી છે.
4/5
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ હાલમાં ચર્ચામાં છે. ભારતમાં ફેક ન્યૂઝ વાયરલ થવાને લઈને આજકાલ વોટ્સએપ વધારે ચર્ચામાં છે. પરંતુ ફરી એક વખત વોટ્સએપ જાહેરાત અને બિઝનેસ મોડલને લઈને ચર્ચામાં આવવાનું છે. અહેવાલ અનુસાર વોટ્સએપ iOS એપમાં જાહેરાત આપવાની તૈયારી કરી રહ્યું છે.
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ હાલમાં ચર્ચામાં છે. ભારતમાં ફેક ન્યૂઝ વાયરલ થવાને લઈને આજકાલ વોટ્સએપ વધારે ચર્ચામાં છે. પરંતુ ફરી એક વખત વોટ્સએપ જાહેરાત અને બિઝનેસ મોડલને લઈને ચર્ચામાં આવવાનું છે. અહેવાલ અનુસાર વોટ્સએપ iOS એપમાં જાહેરાત આપવાની તૈયારી કરી રહ્યું છે.
5/5
 અહેવાલ અનુસાર વોટ્સએપમાં જાહેરાત સૌથી પહેલા સ્ટેટસ ટેબમાં જોવા મળશે જેની હાલમાં જ શરૂઆત કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે તમે અનેક સ્ટેટસ જુઓ છો તો તેની વચ્ચે તમને જાહેરાત પણ જોવા મળશે. આવું મોડલ ફેસબુકની કંપની ઇન્સ્ટાગ્રામ પર જ છે જ્યાં ઇન્સ્ટા સ્ટોરીઝની વચ્ચે તમને એડ જોવા મળે છે.
અહેવાલ અનુસાર વોટ્સએપમાં જાહેરાત સૌથી પહેલા સ્ટેટસ ટેબમાં જોવા મળશે જેની હાલમાં જ શરૂઆત કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે તમે અનેક સ્ટેટસ જુઓ છો તો તેની વચ્ચે તમને જાહેરાત પણ જોવા મળશે. આવું મોડલ ફેસબુકની કંપની ઇન્સ્ટાગ્રામ પર જ છે જ્યાં ઇન્સ્ટા સ્ટોરીઝની વચ્ચે તમને એડ જોવા મળે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget