શોધખોળ કરો

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મળ્યો દેશી બોમ્બ, ભક્તોમાં ફફડાટ

1/4
અંબાજી: ગુજરાતનાં સુપ્રસિધ્‍ધ યાત્રાધામ અંબાજી પરિસરમાંથી આજે એક પેપરમાં બાંધેલો દેશી બોમ્બ મળી આવ્યો છે. અંબાજી મંદિરના શક્તિ દ્ધારની જાળી પાસેથી આ બોમ્બ મળી આવ્યો હતો, જેના કારણે લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલા સાથે બોમ્‍બ ડિસ્‍પોજલ સ્‍કોડ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને બોમ્બને ડિસ્પોલજલ કર્યો હતો. હાલ અંબાજી મંદિરમાં એસ.ઓ.જી ટીમ, અંબાજી પોલીસ સહીત મંદિરની સુરક્ષાનાં કર્મીઓ અને મંદિરનાં ગાર્ડ દ્વારા અંબાજી મંદિરનાં ખુણે ખૂણાંની અધ્‍યતન સાધનો દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે.
અંબાજી: ગુજરાતનાં સુપ્રસિધ્‍ધ યાત્રાધામ અંબાજી પરિસરમાંથી આજે એક પેપરમાં બાંધેલો દેશી બોમ્બ મળી આવ્યો છે. અંબાજી મંદિરના શક્તિ દ્ધારની જાળી પાસેથી આ બોમ્બ મળી આવ્યો હતો, જેના કારણે લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલા સાથે બોમ્‍બ ડિસ્‍પોજલ સ્‍કોડ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને બોમ્બને ડિસ્પોલજલ કર્યો હતો. હાલ અંબાજી મંદિરમાં એસ.ઓ.જી ટીમ, અંબાજી પોલીસ સહીત મંદિરની સુરક્ષાનાં કર્મીઓ અને મંદિરનાં ગાર્ડ દ્વારા અંબાજી મંદિરનાં ખુણે ખૂણાંની અધ્‍યતન સાધનો દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે.
2/4
સૌરાષ્ટ્રમાં આતંકવાદીઓ ઝડપાયા બાદ જાણીતા મંદિરોમાં સુરક્ષા વધારાઈ છે. અને તે સમયે જ દેશી બોંબ મળતા પોલીસ પણ સતર્ક બની છે. બનાસકાંઠા એસ.પી. નિરજ બડગુજરે આ મામલે એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, આ બોંબ નિષ્ક્રિય કરેલો હતો. અને પેપરમાં બાંધેલો હતો. જો કે, બોંબ મળવાની ઘટનામાં કોઈએ ડરવાની જરૂર ન હોવાનું પણ તેમણે ટાંક્યું. સાથે જ હાલમાં મંદિરમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર કોઈ રોક લગાવવામાં આવી ન હોવાનું પણ તેમણે કહ્યું હતું.
સૌરાષ્ટ્રમાં આતંકવાદીઓ ઝડપાયા બાદ જાણીતા મંદિરોમાં સુરક્ષા વધારાઈ છે. અને તે સમયે જ દેશી બોંબ મળતા પોલીસ પણ સતર્ક બની છે. બનાસકાંઠા એસ.પી. નિરજ બડગુજરે આ મામલે એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, આ બોંબ નિષ્ક્રિય કરેલો હતો. અને પેપરમાં બાંધેલો હતો. જો કે, બોંબ મળવાની ઘટનામાં કોઈએ ડરવાની જરૂર ન હોવાનું પણ તેમણે ટાંક્યું. સાથે જ હાલમાં મંદિરમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર કોઈ રોક લગાવવામાં આવી ન હોવાનું પણ તેમણે કહ્યું હતું.
3/4
હાલ અંબાજી મંદિરમાં બોમ્બની ઘટના પછી ભક્તોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ મોટી જાનહાનિ ટળતા મંદિરમાં ભક્તોને પ્રવેશ અપાઈ રહ્યો છે. અને ભક્તોમાં અને મંદિરના સુરક્ષાકર્મીઓ સહિત અનેક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
હાલ અંબાજી મંદિરમાં બોમ્બની ઘટના પછી ભક્તોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ મોટી જાનહાનિ ટળતા મંદિરમાં ભક્તોને પ્રવેશ અપાઈ રહ્યો છે. અને ભક્તોમાં અને મંદિરના સુરક્ષાકર્મીઓ સહિત અનેક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
4/4
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે અંબાજી મંદિરના શક્તિ દ્ધાર પાસે એક પેપરમાં બાંધેલો દેશી બોમ્બ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો અને બોમ્બ ડિસ્પોજલ ટીમને બોલાવી લેવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચીને બોમ્બ ડિસ્પોજલ ટીમે બોમ્બને ડિસ્પોજ કર્યો હતો. ત્યારબાદ પોલીસે અન્ય જગ્યાએ બીજો બોમ્બ ન મળે તેના માટે સધન તપાસ આદરી હતી.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે અંબાજી મંદિરના શક્તિ દ્ધાર પાસે એક પેપરમાં બાંધેલો દેશી બોમ્બ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો અને બોમ્બ ડિસ્પોજલ ટીમને બોલાવી લેવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચીને બોમ્બ ડિસ્પોજલ ટીમે બોમ્બને ડિસ્પોજ કર્યો હતો. ત્યારબાદ પોલીસે અન્ય જગ્યાએ બીજો બોમ્બ ન મળે તેના માટે સધન તપાસ આદરી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget