શોધખોળ કરો
અમિત ચાવડાએ કોંગ્રેસનાં કહેવાતાં મોટાં માથાંને શું આપી સીધી ચીમકી? જાણો વિગત
1/5

સાબરકાંઠાના હિંમતનગર અને અરવલ્લીના મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષની કારોબારીના માધ્યમથી જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો સાથેના સંવાદનું આયોજન થયું હતું.
2/5

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષમાં કામ કરનાર કાર્યકરને મહત્વ મળશે અને કામ ન કરનારને હોદ્દા પરથી દુર કરાશે. પક્ષમાં શિસ્ત અને સંયમ સાથે કોંગ્રેસ પક્ષની વિચારધારા માટે કામ કરનારને પક્ષમાં અગત્યની જવાબદારી સોંપાશે. સૌ સાથે મળીને લોકસભા-2019માં કામગીરી કરવાની છે અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના વિચારોને લોકો સુધી પહોંચાડવાના છે. ભાજપની નકારાત્મક સામે કોંગ્રેસ પક્ષ હકારાત્મક કરશે.
Published at : 20 Apr 2018 12:17 PM (IST)
View More



















