શોધખોળ કરો

રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ 125 ચો.મી. સુધી બાંધકામ માટે મંજૂરી નહીં લેવી પડે

1/5
નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં એક સમાન વિકાસ પરવાનગી પ્રક્રિયાના નિયમો લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જેના કારણે સમાન પરફોર્મન્સ રેગ્યુલેશન દ્વારા વહીવટી અને વિકાસ કામગીરીમાં એકસૂત્રતા આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, 125 ચો.મી. સુધીના વ્યક્તિગત મકાનના બાંધકામ માટે હવે રાજ્યના નાગરિકોને નગરપાલિકા કે મહાનગરપાલિકા પાસેથી બાંધકામની મંજૂરી લેવામાંથી મુક્તિ પણ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં એક સમાન વિકાસ પરવાનગી પ્રક્રિયાના નિયમો લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જેના કારણે સમાન પરફોર્મન્સ રેગ્યુલેશન દ્વારા વહીવટી અને વિકાસ કામગીરીમાં એકસૂત્રતા આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, 125 ચો.મી. સુધીના વ્યક્તિગત મકાનના બાંધકામ માટે હવે રાજ્યના નાગરિકોને નગરપાલિકા કે મહાનગરપાલિકા પાસેથી બાંધકામની મંજૂરી લેવામાંથી મુક્તિ પણ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
2/5
ગાંધીનગરઃ રાજ્યની ભાજપ સરકારે પોતાની માલિકીના પ્લોટ પર ઘરનું ઘર બાંધવાનું સપનું જોતાં લોકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હુતં કે, હવેથી રાજ્યના મહાનગરપાલિકા અને નગરપાલિકાના નાગરિકોને 125 ચોરસ મીટર સુધી બાંધકામ માટે મંજૂરી નહીં લેવી પડે.
ગાંધીનગરઃ રાજ્યની ભાજપ સરકારે પોતાની માલિકીના પ્લોટ પર ઘરનું ઘર બાંધવાનું સપનું જોતાં લોકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હુતં કે, હવેથી રાજ્યના મહાનગરપાલિકા અને નગરપાલિકાના નાગરિકોને 125 ચોરસ મીટર સુધી બાંધકામ માટે મંજૂરી નહીં લેવી પડે.
3/5
હવે આ સમાન પ્રક્રિયાના નિયમો ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળની બાકી 110 નગરપાલિકાઓને પણ લાગુ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. હવે ટાઉન પ્લાનિંગ એક્ટનો અમલ ધરાવતી બધી જ મહાનગરપાલિકા, તેને સંલગ્ન સત્તામંડળો તથા નગરપાલિકાઓમાં સમાન અરજી ફોર્મ, બાંધકામની તમામ વ્યાખ્યાઓ, એન્જીનિયર-આર્કિટેક્ટ માટેના સમાન લાયસન્સ ફોર્મ, પ્લાન રજૂ કરવાનું સમાન ફોર્મેટ વગેરે લાગું કરવામાં આવ્યા છે.
હવે આ સમાન પ્રક્રિયાના નિયમો ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળની બાકી 110 નગરપાલિકાઓને પણ લાગુ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. હવે ટાઉન પ્લાનિંગ એક્ટનો અમલ ધરાવતી બધી જ મહાનગરપાલિકા, તેને સંલગ્ન સત્તામંડળો તથા નગરપાલિકાઓમાં સમાન અરજી ફોર્મ, બાંધકામની તમામ વ્યાખ્યાઓ, એન્જીનિયર-આર્કિટેક્ટ માટેના સમાન લાયસન્સ ફોર્મ, પ્લાન રજૂ કરવાનું સમાન ફોર્મેટ વગેરે લાગું કરવામાં આવ્યા છે.
4/5
નીતિન પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં મહાનગરપાલિકાઓ, તેને સંલગ્ન શહેરી વિકાસ સત્તામંડળો તથા નગરપાલિકાઓમાં બાંધકામની મંજૂરી માટે દરેક સત્તામંડળોને પોતાના અલગ અલગ વિકાસ નિયંત્રણ નિયમો અમલમાં છે. જેમાં એકસૂત્રતા લાવવા રાજ્ય સરકારે 8 મહાનગરપાલિકા અને વર્ગ-1ની 14 નગરપાલિકા તથા તેને સંલગ્ન સત્તામંડળોને એકસરખા સમાન વિકાસ પરવાનગી પ્રક્રિયાના નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.
નીતિન પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં મહાનગરપાલિકાઓ, તેને સંલગ્ન શહેરી વિકાસ સત્તામંડળો તથા નગરપાલિકાઓમાં બાંધકામની મંજૂરી માટે દરેક સત્તામંડળોને પોતાના અલગ અલગ વિકાસ નિયંત્રણ નિયમો અમલમાં છે. જેમાં એકસૂત્રતા લાવવા રાજ્ય સરકારે 8 મહાનગરપાલિકા અને વર્ગ-1ની 14 નગરપાલિકા તથા તેને સંલગ્ન સત્તામંડળોને એકસરખા સમાન વિકાસ પરવાનગી પ્રક્રિયાના નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.
5/5
તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની તમામ શહેરી સંસ્થાઓના સમાન પરફોર્મન્સ રેગ્યુલેશન લાગુ કરવામાં આવ્યા છે. જે મુજબ રાજ્યમાં પર્યાવરણને લગતાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ગ્રેવોટર રીસાઇકલિંગ, અગ્નિશનમન, કાચનો વપરારશ, લિફ્ટ, ઘન કચરાનું વ્યવસ્થાપન વગેરે જોગવાઇઓ સમાન કરી એકસૂત્રતા લાવવામાં આવી છે. જેનાથી નાગરિકોને હવે ઝડપથી સુવિધાઓ મળશે.
તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની તમામ શહેરી સંસ્થાઓના સમાન પરફોર્મન્સ રેગ્યુલેશન લાગુ કરવામાં આવ્યા છે. જે મુજબ રાજ્યમાં પર્યાવરણને લગતાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ગ્રેવોટર રીસાઇકલિંગ, અગ્નિશનમન, કાચનો વપરારશ, લિફ્ટ, ઘન કચરાનું વ્યવસ્થાપન વગેરે જોગવાઇઓ સમાન કરી એકસૂત્રતા લાવવામાં આવી છે. જેનાથી નાગરિકોને હવે ઝડપથી સુવિધાઓ મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget