શોધખોળ કરો
PM નરેન્દ્ર મોદી માતા હિરાબાની મુલાકાત લઈ ખબર અંતર પૂછે તેવી શક્યતા, જાણો વિગત
1/4

ગુરુવારથી જ બંગલાની આસપાસ સાફ સફાઈ કરવામાં આવી હોવાની તસવીરો સામે આવી છે. જેનાથી એવો અંદાજ લગાવી શકાય કે મોદી ગમે તે ઘડીએ અહીં આવી પહોંચશે અને માતા હિરાબાને મળવા પહોંચશે.
2/4

વૃંદાવન બંગલોની આસપાસ અને રોડ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીના ભાઈ રહે છે ત્યાં વૃંદાવન બંગલો આસપાસ સફાઈ કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીના માતા હીરાબા તેમના મોદીના ભાઈ સાથે અહીં રહે છે.
Published at : 18 Jan 2019 09:55 AM (IST)
View More





















