શોધખોળ કરો

20થી 22 ડિસેમ્બર સુધી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસીઓ માટે રહેશે બંધ? જાણો શું છે કારણ

1/4
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પ્રવાસીઓને રોકાવા માટે ટેન્ટ સિટી ઊભું કરવામાં આવ્યું છે. અનાવરણ બાદ રોજ હજારો લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે. દિવાળીના દિવસોમાં પ્રવાસીઓના ભારે ઘસારાના કારણે અવ્યવસ્થા પણ સર્જાઈ હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પ્રવાસીઓને રોકાવા માટે ટેન્ટ સિટી ઊભું કરવામાં આવ્યું છે. અનાવરણ બાદ રોજ હજારો લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે. દિવાળીના દિવસોમાં પ્રવાસીઓના ભારે ઘસારાના કારણે અવ્યવસ્થા પણ સર્જાઈ હતી.
2/4
ઉલ્લેખનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતતિ 31 ઓક્ટોબરે વડાપ્રધાનના હસ્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતતિ 31 ઓક્ટોબરે વડાપ્રધાનના હસ્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
3/4
આ કોન્ફરન્સમાં ગૃહમંત્રી રાજનાથસિંહ પણ હાજર રહેશે. ત્યાં ઊભા કરવામાં આવેલા ટેન્ટ સિટીમાં અધિકારીઓ રાત્રિ રોકાણ કરે તેવી શક્યતા છે. આ કોન્ફરન્સને ધ્યાને લઈ 20થી 22 ડિસેમ્બર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસીઓ માટે બંધ રહેશે તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
આ કોન્ફરન્સમાં ગૃહમંત્રી રાજનાથસિંહ પણ હાજર રહેશે. ત્યાં ઊભા કરવામાં આવેલા ટેન્ટ સિટીમાં અધિકારીઓ રાત્રિ રોકાણ કરે તેવી શક્યતા છે. આ કોન્ફરન્સને ધ્યાને લઈ 20થી 22 ડિસેમ્બર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસીઓ માટે બંધ રહેશે તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
4/4
નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ એક મહિના બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. 21 ડિસેમ્બરે કેવડિયા કોલોની ખાતે ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન ભાગ લેશે તેવું જાણવા મળ્યું છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી.
નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ એક મહિના બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. 21 ડિસેમ્બરે કેવડિયા કોલોની ખાતે ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન ભાગ લેશે તેવું જાણવા મળ્યું છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
Embed widget