શોધખોળ કરો
આજે મુખ્યમંત્રી ટ્વિટર પર કરશે મનની વાત, જાણો હાર્દિક પટેલે CMને શું પૂછ્યો સવાલ?
1/5

ઉલ્લેખનીય કે, આ સમયે હાર્દિક પટેલે પણ વિજય રૂપાણીને સવાલ પૂછ્યો છે કે, તમારી સરકાર પાટીદાર સમાજને અનામત આપશે? અને પાટીદારો પર ગોળીબાર અને લાઠીચાર્જ કોના ઈશારે કરવામાં આવ્યા? સત્યમેવ જયતે
2/5

ટ્વિટપર બુધવારની સાંજ સુધી 8996માંથી 5600 સવાલો માત્ર ફિક્સવેતન નીતિને લઈને કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ફિક્સવેતન નીતિ અંતર્ગત પાંચ વર્ષનો કાર્યકાળ ઘટાડવા અને પગારના દરોમાં વધારાની જાહેરાત કરી શકે છે.
Published at : 23 Sep 2016 06:51 AM (IST)
View More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ગેજેટ
દેશ
ધર્મ-જ્યોતિષ





















