શોધખોળ કરો
પંચમહાલઃ ઓરવાડા ગામ પાસે એસટી બસ-ટ્રક વચ્ચે અકસ્માત, 4ના મોત
1/7

2/7

પંચમહાલઃ પંચમહાલના સંત રોડ પાસે આવેલ ઓરવાડા ગામમાં ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 22 લોકો ઘાયલ થયાના સમાચાર છે.
Published at : 15 Sep 2016 09:26 AM (IST)
Tags :
PanchmahalView More





















