શોધખોળ કરો
ગુજરાત પ્રવાસને લઇને કેજરીવાલને ટ્વિટર પર લોકોએ બનાવ્યા નિશાન, જુઓ તસવીરો
1/14

નોંધનીય છે કે આ અગાઉ સુરતના વેપારી મંડળ દ્વારા તેમને તા.10ના રોજ ગુજરાતના વેપારીઓ સાથે સંવાદ કરવા આમંત્રિત કરવામા આવ્યા હતા. પણ યુનિવર્સિટી હોલનું બુકિંગ કેન્સલ કરાતા કાર્યક્રમને રદ્દ કરાવવામાં આવ્યો હતો. આપે આક્ષેપ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીના દબાણને કારણે યુનિવર્સિટીએ કેજરીવાલના કાર્યક્રમ માટે હોલ આપવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં કેજરીવાલે ફક્ત સોમનાથના દર્શન કરવાનો નિર્ણય લીધો હતો.
2/14

Published at : 07 Jul 2016 12:01 PM (IST)
View More




















