શોધખોળ કરો

ભરુચઃ પિયર આવેલી ઉદ્યોગપતિની પુત્રીએ દીકરીની હત્યા કરી જીવન ટૂંકાવ્યું, જાણો શું હતું કારણ?

1/4
તૃપ્તિના મમ્મી શાકભાજી લઈને ઘરે આવ્યા પછી તેમણે સૌથી પહેલા દ્રશ્ય જોયું હતું. તેમણે રાડારાડ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ અંગે ભરુચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, તૃપ્તિના બે વખત લગ્ન થયાં હતાં. પહેલા લગ્ન 6 મહિનાના ટૂંકાગાળામાં તૂટી ગયા હતા. આ પછી બીજા લગ્ન કર્યાના દોઢ વર્ષમાં જ તૃપ્તિ અને તેના પતિ મેહૂલ વચ્ચે મતભેદ સર્જાતાં તૃપ્તી 1 વર્ષની પુત્રી હિરને લઇને પિયરમાં રહેતી હતી. જોકે, તૃપ્તિએ પુત્રીની હત્યા કેમ કરી તે અંગે વિગતો બહાર નહીં આવતાં તર્ક-વિતર્ક સર્જાયા છે.
તૃપ્તિના મમ્મી શાકભાજી લઈને ઘરે આવ્યા પછી તેમણે સૌથી પહેલા દ્રશ્ય જોયું હતું. તેમણે રાડારાડ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ અંગે ભરુચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, તૃપ્તિના બે વખત લગ્ન થયાં હતાં. પહેલા લગ્ન 6 મહિનાના ટૂંકાગાળામાં તૂટી ગયા હતા. આ પછી બીજા લગ્ન કર્યાના દોઢ વર્ષમાં જ તૃપ્તિ અને તેના પતિ મેહૂલ વચ્ચે મતભેદ સર્જાતાં તૃપ્તી 1 વર્ષની પુત્રી હિરને લઇને પિયરમાં રહેતી હતી. જોકે, તૃપ્તિએ પુત્રીની હત્યા કેમ કરી તે અંગે વિગતો બહાર નહીં આવતાં તર્ક-વિતર્ક સર્જાયા છે.
2/4
ભરૂચ: ઝાડેશ્વર રોડ પર રહેતા એક ઉદ્યોગતપતિની પુત્રીએ પોતાની દીકરીની હત્યા કર્યા પછી પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સ્વપ્ન સૃષ્ટી એપાર્ટમાં રહેતા ઉદ્યોગપતિની દીકરી પિયરમાં હતી, ત્યારે તેણે પોતાની માસૂમ દીકરીની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી અને પછી પોતે પણ આપઘાત કરી લીધો હતો. આ ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકાચાર મચી ગઈ છે. પરિણીતાના આ બીજા લગ્ન હતા અને પતિ સાથે મતભેદ સર્જાયા પછી પરિણીતા પોતાના પિયર આવી ગઈ હતી.
ભરૂચ: ઝાડેશ્વર રોડ પર રહેતા એક ઉદ્યોગતપતિની પુત્રીએ પોતાની દીકરીની હત્યા કર્યા પછી પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સ્વપ્ન સૃષ્ટી એપાર્ટમાં રહેતા ઉદ્યોગપતિની દીકરી પિયરમાં હતી, ત્યારે તેણે પોતાની માસૂમ દીકરીની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી અને પછી પોતે પણ આપઘાત કરી લીધો હતો. આ ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકાચાર મચી ગઈ છે. પરિણીતાના આ બીજા લગ્ન હતા અને પતિ સાથે મતભેદ સર્જાયા પછી પરિણીતા પોતાના પિયર આવી ગઈ હતી.
3/4
આ અંગેની વિગત એવી છે કે, પાલેજ ખાતે ગુજરાત એગ્રો એનર્જી નામની ફેક્ટરી ધરાવતાં નીતિન ઘેટીયાની પુત્રી તૃપ્તિના પતિ સાથે મનભેદ થયા પછી છેલ્લા છએક મહિનાથી પિયરમાં જ રહેતી હતી. દરમિયાન ગઈ કાલે શુક્રવારે નીતિનભાઈના પત્ની શાકભાજી લેવા માટે ગયા હતા. આ સમયે ઘરે કોઈ ન હોવાનો લાભ લઈને તૃપ્તિએ પહેલા તો ઘોડિયામાં સૂતેલી પુત્રી હિરનની હત્યા કરી નાંખી હતી અને આ પછી બેડરૂમમાં પંખા સાથે લટકીને ગળેફાંસો ખાઈ લીધો હતો.
આ અંગેની વિગત એવી છે કે, પાલેજ ખાતે ગુજરાત એગ્રો એનર્જી નામની ફેક્ટરી ધરાવતાં નીતિન ઘેટીયાની પુત્રી તૃપ્તિના પતિ સાથે મનભેદ થયા પછી છેલ્લા છએક મહિનાથી પિયરમાં જ રહેતી હતી. દરમિયાન ગઈ કાલે શુક્રવારે નીતિનભાઈના પત્ની શાકભાજી લેવા માટે ગયા હતા. આ સમયે ઘરે કોઈ ન હોવાનો લાભ લઈને તૃપ્તિએ પહેલા તો ઘોડિયામાં સૂતેલી પુત્રી હિરનની હત્યા કરી નાંખી હતી અને આ પછી બેડરૂમમાં પંખા સાથે લટકીને ગળેફાંસો ખાઈ લીધો હતો.
4/4
પોલીસ આ આત્મહત્યા પ્રકરણમાં ઝીણવટ પૂર્વક તપાસ કરી રહી છે. જોકે, બનાવની જગ્યાએથી કોઈ સૂસાઇડ નોટ કે અન્ય કોઈ દસ્તાવેજ મળ્યા નથી. તૃપ્તિના પરિવારજનોએ દીકરીના આપઘાત માટે તેના પતિને જવાબદાર ગણાવ્યો છે. તૃપ્તિના બીજા લગ્ન મુળ સુમેડિયાના અને હાલ સુરત ખાતે રહેતાં મેહૂલ પ્રવિણ માંકડિયા સાથે થયાં હતાં. જોકે 6 - 7 મહિના પહેલાં પારિવારીક ઝઘડામાં તૃપ્તિ પિયરે આવીને રહેવા લાગી હતી.
પોલીસ આ આત્મહત્યા પ્રકરણમાં ઝીણવટ પૂર્વક તપાસ કરી રહી છે. જોકે, બનાવની જગ્યાએથી કોઈ સૂસાઇડ નોટ કે અન્ય કોઈ દસ્તાવેજ મળ્યા નથી. તૃપ્તિના પરિવારજનોએ દીકરીના આપઘાત માટે તેના પતિને જવાબદાર ગણાવ્યો છે. તૃપ્તિના બીજા લગ્ન મુળ સુમેડિયાના અને હાલ સુરત ખાતે રહેતાં મેહૂલ પ્રવિણ માંકડિયા સાથે થયાં હતાં. જોકે 6 - 7 મહિના પહેલાં પારિવારીક ઝઘડામાં તૃપ્તિ પિયરે આવીને રહેવા લાગી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget