શોધખોળ કરો

ભાવનગરઃ 16 દિવસના બાળકની હત્યામાં થયો ચોંકવનારો ખુલાસો, હત્યારાનું નામ જાણી વરસાવશો ફિટકાર

1/4
ભાવનગરઃ ગઈ કાલે શહેરના કુંભારવાડામાં 16 વર્ષના બાળકના અપહરણ અને હત્યાના સમાચારને કારણે ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. બાવા બાળકનું અપહરણ કરી ગયાની વાત ફેલાતાં ઘટનાસ્થળે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પછી બાળકની લાશ ઘરની જ ટાંકીમાંથી મળી આવી હતી, ત્યારે આ હત્યા પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
ભાવનગરઃ ગઈ કાલે શહેરના કુંભારવાડામાં 16 વર્ષના બાળકના અપહરણ અને હત્યાના સમાચારને કારણે ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. બાવા બાળકનું અપહરણ કરી ગયાની વાત ફેલાતાં ઘટનાસ્થળે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પછી બાળકની લાશ ઘરની જ ટાંકીમાંથી મળી આવી હતી, ત્યારે આ હત્યા પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
2/4
આ અંગેની વિગતો એવી છે કે, કુંભારવાડા વિસ્તારમાં સર્કલ નજીક આવેલ કબ્રસ્તાનની સામેનાં મારુતીનગરમાં રહેતા અનિલભાઇ દિનેશભાઇ પરમારના ઘરે ગઈ કાલે સવારે 9-30 વાગ્યે ત્રણ બાવા 16 દિવસના બાળકનું અપહરણ કરી ગયાની વાત ફેલાતા હડકંપ મચી ગયો હતો. પોલીસે થોડીવારમાં જ બાવાઓને પકડી લીધા હતા. તેમજ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, કુંભારવાડા વિસ્તારમાં સર્કલ નજીક આવેલ કબ્રસ્તાનની સામેનાં મારુતીનગરમાં રહેતા અનિલભાઇ દિનેશભાઇ પરમારના ઘરે ગઈ કાલે સવારે 9-30 વાગ્યે ત્રણ બાવા 16 દિવસના બાળકનું અપહરણ કરી ગયાની વાત ફેલાતા હડકંપ મચી ગયો હતો. પોલીસે થોડીવારમાં જ બાવાઓને પકડી લીધા હતા. તેમજ તપાસ હાથ ધરી હતી.
3/4
બાળક ગુમ થયું ત્યારે માતા તબીબોની સૂચના પ્રમાણે આરામ પર હતા. તેમે સિઝેરિયન હોવાથી ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી હતી. બાવા ભીક્ષામાંગીને ગયા પછી લીલાબેને પારણામાં સૂતેલા ભત્રીજાને ટાંકીમાં નાંખી દીધો હતો. આ પછી તેમણે ભત્રીજાને બાવા ઉઠાવી ગયા હોવાની વાત ફેલાવી હતી.
બાળક ગુમ થયું ત્યારે માતા તબીબોની સૂચના પ્રમાણે આરામ પર હતા. તેમે સિઝેરિયન હોવાથી ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી હતી. બાવા ભીક્ષામાંગીને ગયા પછી લીલાબેને પારણામાં સૂતેલા ભત્રીજાને ટાંકીમાં નાંખી દીધો હતો. આ પછી તેમણે ભત્રીજાને બાવા ઉઠાવી ગયા હોવાની વાત ફેલાવી હતી.
4/4
દરમિયાન 16 દિવસના બાળકની લાશ ઘરની જ ટાંકીમાંથી મળી આવી હતી. જોકે, બાવાઓએ હત્યા કે અપહરણ કર્યાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ પોલીસે પણ ઝીણવટથી તપાસ કરતાં માતાની જેઠાણીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા થોડા દિવસથી બંને વચ્ચે ઝઘડા થઈ રહ્યા હતા. આ કંકાસમાં જેઠાણી લીલાબેને ભત્રીજાની હત્યા કરીને લાશ પાણીના ટાંકામાં ફેંકી દીધી હતી.
દરમિયાન 16 દિવસના બાળકની લાશ ઘરની જ ટાંકીમાંથી મળી આવી હતી. જોકે, બાવાઓએ હત્યા કે અપહરણ કર્યાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ પોલીસે પણ ઝીણવટથી તપાસ કરતાં માતાની જેઠાણીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા થોડા દિવસથી બંને વચ્ચે ઝઘડા થઈ રહ્યા હતા. આ કંકાસમાં જેઠાણી લીલાબેને ભત્રીજાની હત્યા કરીને લાશ પાણીના ટાંકામાં ફેંકી દીધી હતી.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
Weather Today: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરુઆત, દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Today: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરુઆત, દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Rajkot Gang War Case: રાજકોટમાં ગેંગવોરના કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ
Gandhinagar News: પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા સરકાર એક્શનમાં
Ahmedabad News: અમદાવાદમાં ડિલિવરી બોયની દાદાગીરી, સિક્યોરિટી ગાર્ડને માર મારવાનો આરોપ
Ahmedabad Accident News: અમદાવાદના એસ.જી. હાઈવે પર ટ્રક અને કારનો અકસ્માત થતા યુવકનું મોત
Gujarat Farmers Relief Package: કમોસમી વરસાદથી નુકશાની સહાયની જાહેરાત બાદ ભાજપમાં ભડકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
Weather Today: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરુઆત, દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Today: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરુઆત, દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
IND vs AUS 5th T20: અભિષેકે ટી20 માં સૌથી ફાસ્ટ 1000 રનનો મહારેકોર્ડ બનાવ્યો, સૂર્યા-વિરાટ તમામને છોડ્યા પાછળ 
IND vs AUS 5th T20: અભિષેકે ટી20 માં સૌથી ફાસ્ટ 1000 રનનો મહારેકોર્ડ બનાવ્યો, સૂર્યા-વિરાટ તમામને છોડ્યા પાછળ 
આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે નંબર ભૂલી ગયા છો, ઘરે બેઠા મફતમાં ઓનલાઈન મળશે જાણકારી, જાણો પ્રોસેસ
આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે નંબર ભૂલી ગયા છો, ઘરે બેઠા મફતમાં ઓનલાઈન મળશે જાણકારી, જાણો પ્રોસેસ
₹1,00,000 પર મળશે ₹39,750 વ્યાજ, આ બેંક FD પર આપી રહી છે શાનદાર રિટર્ન, ચેક કરો ડિટેલ્સ 
₹1,00,000 પર મળશે ₹39,750 વ્યાજ, આ બેંક FD પર આપી રહી છે શાનદાર રિટર્ન, ચેક કરો ડિટેલ્સ 
કૃષિ પેકેજ જાહેર થતા જ અમરેલી ભાજપમાં ભડકો,આ નેતાએ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી આપ્યું રાજીનામું
કૃષિ પેકેજ જાહેર થતા જ અમરેલી ભાજપમાં ભડકો,આ નેતાએ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી આપ્યું રાજીનામું
Embed widget