શોધખોળ કરો

સૌરાષ્ટ્રની આ ચાર પાલિકાની 9 બેઠકોની પેટા ચૂંટણીમાં ક્યા-ક્યા પક્ષનો થયો વિજય? જાણો વિગત

1/6
મોરબી નગરપાલિકામાં કોંગ્રેસના બાગી સદસ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ ખાલી પડેલી છ બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ ગુરુવારે મત ગણતરી રાખવામાં આવી હતી. જેમાં તમામ બેઠકો પર ભાજપે ભગવો લહેરાવી કોંગ્રેસનો સફાયો કર્યો છે. મોરબી પાલિકાની પેટા ચૂંટણીની મત ગણતરી થતાં ભાજપ તરફથી વોર્ડ નં. 1માં પ્રભુભાઇ ભૂત અને સંગીતાબેન હરેશભાઇ બુચ વિજેતા બન્યા હતા તો વોર્ડ નં.3માં ભાજપના પ્રવિણાબેન ત્રિવેદીનો વિજય થયો હતો. વોર્ડ નં. 6ની ત્રણ બેઠકોમાં પણ ભાજપનાં હનીફભાઇ મોવર, સુરભીબેન ભોજાણી, મીનાબેન હડીયલનો વિજય થયો હતો.
મોરબી નગરપાલિકામાં કોંગ્રેસના બાગી સદસ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ ખાલી પડેલી છ બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ ગુરુવારે મત ગણતરી રાખવામાં આવી હતી. જેમાં તમામ બેઠકો પર ભાજપે ભગવો લહેરાવી કોંગ્રેસનો સફાયો કર્યો છે. મોરબી પાલિકાની પેટા ચૂંટણીની મત ગણતરી થતાં ભાજપ તરફથી વોર્ડ નં. 1માં પ્રભુભાઇ ભૂત અને સંગીતાબેન હરેશભાઇ બુચ વિજેતા બન્યા હતા તો વોર્ડ નં.3માં ભાજપના પ્રવિણાબેન ત્રિવેદીનો વિજય થયો હતો. વોર્ડ નં. 6ની ત્રણ બેઠકોમાં પણ ભાજપનાં હનીફભાઇ મોવર, સુરભીબેન ભોજાણી, મીનાબેન હડીયલનો વિજય થયો હતો.
2/6
તાલાલા નગપાલિકાની વોર્ડ નં. 6ની ખાલી પડેલી બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો જવલંત વિજય થતાં પોતાની સીટ જાળવી રાખી છે. આ બેઠક ઉપર મંગળવારે યોજાયેલા મતદાનમાં કુલ 1879 મતદારોએ 61 ટકા મતદાન કર્યું હતું. જેની મામલતદાર કચેરીમાં થયેલી મત ગણતરીમાં કોંગ્રેસનાં ઉમેદવાર રજાકભાઇ બ્લોચને 1149 મત મળ્યા હતા.
તાલાલા નગપાલિકાની વોર્ડ નં. 6ની ખાલી પડેલી બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો જવલંત વિજય થતાં પોતાની સીટ જાળવી રાખી છે. આ બેઠક ઉપર મંગળવારે યોજાયેલા મતદાનમાં કુલ 1879 મતદારોએ 61 ટકા મતદાન કર્યું હતું. જેની મામલતદાર કચેરીમાં થયેલી મત ગણતરીમાં કોંગ્રેસનાં ઉમેદવાર રજાકભાઇ બ્લોચને 1149 મત મળ્યા હતા.
3/6
કેશોદ ન.પા.ના વોર્ડ નં. 9ના એક સભ્ય સસ્પેન્ડ થતાં બે દિવસ પહેલા પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં 41.30 ટકા મતદાન થયું હતું. જેની મત ગણતરી યોજવામાં આવી હતી. જેમાં કુલ 2151 મતમાંથી કોંગ્રેસના ઉમેદવાર રાધાબેન સોંદરવાને 1232 મત મળ્યા હતા અને વિજય થયો હતો. આમ ભાજપ પાસેથી કોંગ્રેસે આ બેઠક છીનવી લીધી હતી.
કેશોદ ન.પા.ના વોર્ડ નં. 9ના એક સભ્ય સસ્પેન્ડ થતાં બે દિવસ પહેલા પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં 41.30 ટકા મતદાન થયું હતું. જેની મત ગણતરી યોજવામાં આવી હતી. જેમાં કુલ 2151 મતમાંથી કોંગ્રેસના ઉમેદવાર રાધાબેન સોંદરવાને 1232 મત મળ્યા હતા અને વિજય થયો હતો. આમ ભાજપ પાસેથી કોંગ્રેસે આ બેઠક છીનવી લીધી હતી.
4/6
ઉના નગરપાલિકામાં વોર્ડ નં. 2ની એક બેઠકની પેટાચૂંટણીમાં અગાઉ 39.11 ટકા મતદાન થયું હતું. જેની મત ગણતરી પ્રાંત કચેરીના સભા ખંડમાં યોજાઇ હતી. જેમાં અપક્ષ ઉમેદવાર રીયાઝ અલી મહમદ કાસમાણીને 1091 મત મળતા વિજેતા જાહેર થયા હતા. ઉના નગરપાલિકાની કુલ 36 બેઠકોમાં 34 ભાજપ, 1 કોંગ્રેસ અને 1 અપક્ષનું સંખ્યા બળ રહેશે.
ઉના નગરપાલિકામાં વોર્ડ નં. 2ની એક બેઠકની પેટાચૂંટણીમાં અગાઉ 39.11 ટકા મતદાન થયું હતું. જેની મત ગણતરી પ્રાંત કચેરીના સભા ખંડમાં યોજાઇ હતી. જેમાં અપક્ષ ઉમેદવાર રીયાઝ અલી મહમદ કાસમાણીને 1091 મત મળતા વિજેતા જાહેર થયા હતા. ઉના નગરપાલિકાની કુલ 36 બેઠકોમાં 34 ભાજપ, 1 કોંગ્રેસ અને 1 અપક્ષનું સંખ્યા બળ રહેશે.
5/6
આમ તમામ છ બેઠકો પર ભાજપે જીત મેળવી કોંગ્રેસનો સફાયો હતો. હાલ પાલિકામાં કુલ 52 પૈકી 25 સભ્યોના સંખ્યાબળ સાથે કોંગ્રેસની બોડી સત્તામાં છે તો ભાજપ પાસે 20 સભ્યો હતા, જે હવે 26 થઈ ગયા છે. પરિણામે ભાજપનાં છ બેઠકો પર વિજયને પગલે સત્તા પરિવર્તનના એંધાણ પણ વર્તાઇ રહ્યા છે.
આમ તમામ છ બેઠકો પર ભાજપે જીત મેળવી કોંગ્રેસનો સફાયો હતો. હાલ પાલિકામાં કુલ 52 પૈકી 25 સભ્યોના સંખ્યાબળ સાથે કોંગ્રેસની બોડી સત્તામાં છે તો ભાજપ પાસે 20 સભ્યો હતા, જે હવે 26 થઈ ગયા છે. પરિણામે ભાજપનાં છ બેઠકો પર વિજયને પગલે સત્તા પરિવર્તનના એંધાણ પણ વર્તાઇ રહ્યા છે.
6/6
સૌરાષ્ટ્રમાં ચાર નગરપાલિકાની નવ બેઠકોની પેટા ચૂંટણી અંતર્ગત ઉત્તેજનાપૂર્ણ માહોલમાં મત ગણતરી યોજાઈ હતી. જેમાં મોરબી પાલિકાની ખાલી પડેલી છ બેઠકો પર ભાજપની જીત થતાં કોંગ્રેસનું શાસન જોખમમાં આવી ગયું છે. બીજી તરફ ઉના પાલિકામાં ભાજપની ગેરહાજરી વચ્ચે કોંગ્રેસને હરાવી અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યો હતો. કેશોદમાં ભાજપે એક બેઠક ગુમાવી હતી તો તાલાલામાં કોંગ્રેસ બેઠક જાળવી રાખી હતી.
સૌરાષ્ટ્રમાં ચાર નગરપાલિકાની નવ બેઠકોની પેટા ચૂંટણી અંતર્ગત ઉત્તેજનાપૂર્ણ માહોલમાં મત ગણતરી યોજાઈ હતી. જેમાં મોરબી પાલિકાની ખાલી પડેલી છ બેઠકો પર ભાજપની જીત થતાં કોંગ્રેસનું શાસન જોખમમાં આવી ગયું છે. બીજી તરફ ઉના પાલિકામાં ભાજપની ગેરહાજરી વચ્ચે કોંગ્રેસને હરાવી અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યો હતો. કેશોદમાં ભાજપે એક બેઠક ગુમાવી હતી તો તાલાલામાં કોંગ્રેસ બેઠક જાળવી રાખી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
Banaskantha: બનાસકાંઠાના આ ગામે શરુ કરી અનોખી પહેલ, વિવિધ પ્રસંગોને એક જ દિવસે ઉજવી બતાવી સામાજીક એકતા
Banaskantha: બનાસકાંઠાના આ ગામે શરુ કરી અનોખી પહેલ, વિવિધ પ્રસંગોને એક જ દિવસે ઉજવી બતાવી સામાજીક એકતા

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
Embed widget