શોધખોળ કરો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટોચના અધિકારીઓને કેમ મિટિંગમાં જ કેમ તતડાવી નાખ્યાં? જાણો વિગત
1/3

જીલ્લાના મંત્રી પ્રભારી અને સંગઠન પ્રભારી, પ્રભારી અધિકારી સચિવો ને પણ જિલ્લા કલેક્ટર સાથે સંકલન કરીને નિયત સમયમાં કામગીરી પૂર્ણ કરવા આપ્યો આદેશ આપ્યા છે.
2/3

ગાંધીનગર: જળ સંચય અભિયાનને લઈને તંત્રની કામગીરી થી મુખ્યમંત્રી વિજય રુપાણીએ નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જળ સંચયના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જળ સંચય અભિયાનને 15 દિવસ થઈ ગયા હોવા છતા પણ કેટલીક જગ્યાએ ધીમી ગતિએ કામ રહ્યું છે અને કેટલીક જગ્યાએ તો કામ શરૂ જ થયા નથી તેને લઈને સીએમ રૂપાણીએ મિટીંગમાં જ અધિકારીઓને ખખડાવ્યા હતા.
Published at : 16 May 2018 08:47 PM (IST)
View More





















