શોધખોળ કરો
વાઘેલા-રાદડિયાની મુલાકાતથી રાજકીય ગરમાવો, રાદડિયાએ મુલાકાત અંગે શું કર્યો ખુલાસો ?
1/4

તેમણે દાવો કર્યો કે જૂના સંબંધોની આ એક સૌજન્ય મુલાકાત હતી અને આ મુલાકાત પાછળ કોઇ રાજકીય એજન્ડા નથી. રાદડિયા એક સમયે વાઘેલાની નજીક હતા અને વાઘેલા ભાજપથી અલગ થયા ત્યારે રાદડિયા પણ તેમની સાથે નવા પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
2/4

વાઘેલા-રાદડિયાની આ મુલાકાત અંગે વોટ્સએપમાં મેસેજીઝ પણ ફરતા થયા છે. રાદડિયા રોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાની અટકળો પણ તેજ બની છે ત્યારે રાદડિયાએ આ મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવી છે અને તેની પાછળ કોઈ રાજકીય કારણ નથી તેવો દાવો કર્યો છે.
Published at : 02 Oct 2016 01:16 PM (IST)
View More























