શોધખોળ કરો

પોલિસની નિષ્ક્રિયતાથી કંટાળીને દલિત સરપંચનો પરિવાર સાથે આત્મહત્યાનો પ્રયાસ

1/3
મનજીએ પોલિસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભગીરથે તેની 60 વર્ષની માતા પર તલવાર વડે હુમલો કર્યો હતો જે પણ સરપંચ છે. પરંતુ ગામ લોડોના સમજાવ્યા બાદ તે પાછો ચાલ્યો ગયો હતો. મનજીએ વધુમાં લખ્યું હતું કે, આ પહેલા પણ ભુતકાળમાં ભગીરથે તેના પરિવાર પર બે વખત હુમલો કર્યો હતો અને તે નતો ઈચ્છતો કે અમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ સરપંચની ચૂંટણી લડે. એક વર્ષ પહેલા ભગીરથ દ્વારા તેના પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેના કારણે તેના હાથમાં ફ્રેક્ચર થયું હતું. મનજીએ આરોપ લગાવ્યો કે, ત્રણ વર્ષ પહેલા ભગીરથ અને તેના સાથીદારોએ તેના પરિવાર પર હુમલો કર્યો હતો જે અંગે અમે પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ તે સમયે પોલિસે કોઈ કાર્યવાહી કરી ન હતી. રાણપુર પોલિસે આ અંગે જણાવ્યું કે, કાળીબેન સોલંકિ છેલ્લા ચાર વર્ષથી જલીલા ગામના સરપંચ છે. તેના પુત્ર મનજી, તેની પત્ની અને પૌત્ર તુષાર તેની સાથે જ રહે છે. અરજી અનુસાર ભગીરથ ખચર કે જે દરબારસાવમાં રહે છે તે છેલ્લા ઘણાં વર્ષોથી તેના પરિવાર સાથે દુશ્મનાવટ રાખી છે.
મનજીએ પોલિસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભગીરથે તેની 60 વર્ષની માતા પર તલવાર વડે હુમલો કર્યો હતો જે પણ સરપંચ છે. પરંતુ ગામ લોડોના સમજાવ્યા બાદ તે પાછો ચાલ્યો ગયો હતો. મનજીએ વધુમાં લખ્યું હતું કે, આ પહેલા પણ ભુતકાળમાં ભગીરથે તેના પરિવાર પર બે વખત હુમલો કર્યો હતો અને તે નતો ઈચ્છતો કે અમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ સરપંચની ચૂંટણી લડે. એક વર્ષ પહેલા ભગીરથ દ્વારા તેના પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેના કારણે તેના હાથમાં ફ્રેક્ચર થયું હતું. મનજીએ આરોપ લગાવ્યો કે, ત્રણ વર્ષ પહેલા ભગીરથ અને તેના સાથીદારોએ તેના પરિવાર પર હુમલો કર્યો હતો જે અંગે અમે પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ તે સમયે પોલિસે કોઈ કાર્યવાહી કરી ન હતી. રાણપુર પોલિસે આ અંગે જણાવ્યું કે, કાળીબેન સોલંકિ છેલ્લા ચાર વર્ષથી જલીલા ગામના સરપંચ છે. તેના પુત્ર મનજી, તેની પત્ની અને પૌત્ર તુષાર તેની સાથે જ રહે છે. અરજી અનુસાર ભગીરથ ખચર કે જે દરબારસાવમાં રહે છે તે છેલ્લા ઘણાં વર્ષોથી તેના પરિવાર સાથે દુશ્મનાવટ રાખી છે.
2/3
આ ત્રણે પોલિસ સ્ટેશને ભગીરથ ખચર વિરૂદ્ધ ફરિયાદ કરવા ગયા હતા પરંતુ પોલિસે તપાસ કર્યા વગર ફરિયાદ લેવાની ના પાડી હતી. ત્યાર બાદ આ ત્રણેય પોલિસ સ્ટેશનની બહાર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે ત્યારં હાર પોલિસે તરત જ આ ત્રણેય આત્મહત્યા કરતા બચાવી લીધા હતા.
આ ત્રણે પોલિસ સ્ટેશને ભગીરથ ખચર વિરૂદ્ધ ફરિયાદ કરવા ગયા હતા પરંતુ પોલિસે તપાસ કર્યા વગર ફરિયાદ લેવાની ના પાડી હતી. ત્યાર બાદ આ ત્રણેય પોલિસ સ્ટેશનની બહાર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે ત્યારં હાર પોલિસે તરત જ આ ત્રણેય આત્મહત્યા કરતા બચાવી લીધા હતા.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ

વિડિઓઝ

Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
Gujarat recognized Tiger State: 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત
Kutch Earthquake News: કચ્છમાં રાપર નજીક વહેલી સવારે 4.6ની તિવ્રતાથી અનુભવાયો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
મનુસખ વસાવાની તોડકાંડ મુદ્દે ક્લેકટર સાથે મુલાકાત, જાણો 75 લાખનો શું છે મામલો
મનુસખ વસાવાની તોડકાંડ મુદ્દે ક્લેકટર સાથે મુલાકાત, જાણો 75 લાખનો શું છે મામલો
Embed widget