શોધખોળ કરો

મોરારી બાપુએ પોતાને કઈ જ્ઞાતિના ગણાવતાં ઉભો થયો મોટો વિવાદ ? જાણો શું કહેલું મોરારી બાપુએ અને કોણે લીધો વાંધો ?

1/4
મોરારીબાપુ શું બોલ્યા તે અક્ષરઃશ અહીં રજૂ કરવામાં આવ્યું છે. “મારુ વર્ણ બ્રાહ્મણ છે કારણ કે હું નરસિંહ મહેતાનો વંશજ છું, મારી મૂળ પેઢી જીવણદાસ મહેતા કણજડી ના નગર, એ વૃદ્ધસ્ત થયા અને એ પરંપરામાં છઠ્ઠી પેઢીએ હું છું એટલે નરસિંહ મેહતાની સરનેમ ધરાવતો મૂળ બ્રાહ્મણ, નાગર છું પણ હું બાવો થયો એ મને પ્રમોશન મળ્યું... હું બ્રાહ્મણ છું પણ બાવલીયો થયો, બાવા એ બધા મને બાવા ક્યે, બાવો એ મારુ પ્રમોશન છે સાહેબ અને એ પ્રમોશન નો મને આનંદ છે .... હા હવે તાળીઓ પાડો... કારણ।... કારણ। ...કારણ બ્રાહ્મણમાંથી બાવો એ મારુ પ્રમોશન છે....”
મોરારીબાપુ શું બોલ્યા તે અક્ષરઃશ અહીં રજૂ કરવામાં આવ્યું છે. “મારુ વર્ણ બ્રાહ્મણ છે કારણ કે હું નરસિંહ મહેતાનો વંશજ છું, મારી મૂળ પેઢી જીવણદાસ મહેતા કણજડી ના નગર, એ વૃદ્ધસ્ત થયા અને એ પરંપરામાં છઠ્ઠી પેઢીએ હું છું એટલે નરસિંહ મેહતાની સરનેમ ધરાવતો મૂળ બ્રાહ્મણ, નાગર છું પણ હું બાવો થયો એ મને પ્રમોશન મળ્યું... હું બ્રાહ્મણ છું પણ બાવલીયો થયો, બાવા એ બધા મને બાવા ક્યે, બાવો એ મારુ પ્રમોશન છે સાહેબ અને એ પ્રમોશન નો મને આનંદ છે .... હા હવે તાળીઓ પાડો... કારણ।... કારણ। ...કારણ બ્રાહ્મણમાંથી બાવો એ મારુ પ્રમોશન છે....”
2/4
આ પ્રકારનું જાહેરમાં વિવાદિત નિવેદન કરતા, સાધુ સમાજ દ્વારા સવાલો ઉઠાવ્યા છે. ભારત સાધુ સમાજના સેક્રેટરી હરિદાસ મહારાજે જણાવ્યું હતું કે જો તેઓ નરસિંહ મહેતાના વંશજ હોય તો તેમને પ્રુફ આપીને સાબિત કરવું જોઈએ. હરિદાસ મહારાજે વધુમાં કહ્યું કે તેમને વારંવાર જાતિ બદલવાની વાત ના કરવી જોઈએ.
આ પ્રકારનું જાહેરમાં વિવાદિત નિવેદન કરતા, સાધુ સમાજ દ્વારા સવાલો ઉઠાવ્યા છે. ભારત સાધુ સમાજના સેક્રેટરી હરિદાસ મહારાજે જણાવ્યું હતું કે જો તેઓ નરસિંહ મહેતાના વંશજ હોય તો તેમને પ્રુફ આપીને સાબિત કરવું જોઈએ. હરિદાસ મહારાજે વધુમાં કહ્યું કે તેમને વારંવાર જાતિ બદલવાની વાત ના કરવી જોઈએ.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Navsari News : વાંસદાના સરા ગામમાં નિવૃતિ સન્માન સમારોહની આડમાં ધર્માંતરણની પ્રવૃતિ? જાણો શું છે મામલો
Navsari News : વાંસદાના સરા ગામમાં નિવૃતિ સન્માન સમારોહની આડમાં ધર્માંતરણની પ્રવૃતિ? જાણો શું છે મામલો
કચ્છમાં કરા સાથે ખાબક્યો કમોસમી વરસાદ: ખેડૂતોની ચિંતા વધી, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી
કચ્છમાં કરા સાથે ખાબક્યો કમોસમી વરસાદ: ખેડૂતોની ચિંતા વધી, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી

વિડિઓઝ

CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 Schedule: BCCIએ IPL 2026 બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું
IPL 2026 Schedule: BCCIએ IPL 2026 બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું
મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 
મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 
હાઈવે પર મુસાફરી કરનારા માટે મોટા સમાચાર, 1 એપ્રિલથી Fastag માં થશે મોટો બદલાવ, જાણો 
હાઈવે પર મુસાફરી કરનારા માટે મોટા સમાચાર, 1 એપ્રિલથી Fastag માં થશે મોટો બદલાવ, જાણો 
હોર્મુઝ તણાવ વચ્ચે સરકારે કહ્યું, પેટ્રોલ-ડીઝલ અને LPG ની કોઈ અછત નથી, દેશમાં 60 દિવસનો તેલ ભંડાર
હોર્મુઝ તણાવ વચ્ચે સરકારે કહ્યું, પેટ્રોલ-ડીઝલ અને LPG ની કોઈ અછત નથી, દેશમાં 60 દિવસનો તેલ ભંડાર
Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Heat stroke: કાળઝાળ ગરમીમાં 'હીટસ્ટ્રોક'થી બચવા માટે કરો આ ઉપાય, થશે સ્વાસ્થ્ય લાભ
Heat stroke: કાળઝાળ ગરમીમાં 'હીટસ્ટ્રોક'થી બચવા માટે કરો આ ઉપાય, થશે સ્વાસ્થ્ય લાભ
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Embed widget